________________
૮૨
શ્રી રાયપસેણઈય સુત્ત એક ઉસભની, બીજી વર્ધમાનની, ત્રીજી ચંદ્રાનનની અને ચોથી વારિષણની પ્રતિમા છે.
વળી, તે સ્તૂપની સામે સોળ જન લાંબી પહોળી અને આઠ જન જાય એવી સર્વમણિમય બીજી મણિપીઠિકાઓ નિર્મલી છે. તે દરેક પિઠિકા ઉપર એક એક ચૈત્યવૃક્ષ આવેલું છે.
૧૪૧ એ બધાં ચૈત્યવૃક્ષે આઠ રોજન ઊંચાં અને અડધું પેજન ૧૦ઊંડાં છે. બે એજનનું તેમનું થડ અડધું કેજન પહોળું છે. થડથી નીકળી ઊંચી ગએલી વચલી શાખા છ જન ઊંચી છે. એમ એ ત્યવૃક્ષોની સર્વાગ લંબાઈ પહોળાઈ એકંદર આઠ જન ઝાઝેરી છે.
એ વૃક્ષેનાં મૂળ વજીમય, શાખા સ્વપેરી, કદે રિટ્ટરત્નમય, રક છે વૈદુર્યના, નાની નાની શાખાઓ મણિમય રત્નમય, પાંદડાં વૈદુર્યનાં, ડીંટિયાં સુવર્ણમય, અંકુરાઓ જાંબુ નદમય અને ફૂલફલભર વિચિત્ર મણિરતનામય સુરભિ છે. એ ફળનો રસ અમૃતસમ મધુરે છે. એ રીતે સરસ છાયા, પ્રભા, શોભા અને પ્રકાશવાળાં એ ચેત્યવક્ષે વિશેષમાં વિશેષ પ્રાસાદિક છે.
એ વૃક્ષો ઉપર આઠ આઠ મંગળે વળે અને છત્ર વગેરે શેભી રહેલાં છે અને એમની–એ વૃક્ષે ની–ફરતા શિરીષ વગેરે બીજાં પણ અનેક વૃક્ષે આવેલાં છે.
૧૪ર એ ચૈત્યવૃક્ષની આગળ આઠ યે જન લાંબી પહોળી અને ચાર જન જડી એવી સવમણિમય વળી બીજી અનેક મણિપીઠિકાઓ આવેલી છે.
૬૩ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org