________________
શ્રી રાયપસેય સુત્ત
૮૩
એ દરેક પીઠિકાએ ઉપર સાઢ યાજન ઊંચા એક ચેાજન ઊંડા અને એક ચેાજન પહેાળા૧૦૪ એવા વિશિષ્ટ પ્રકારના વમય અનેક મહેદ્રધ્વજો ખેાડેલા છે, તેમની ઉપર પવનથી હાલતી નાની નાની અનેક પતાકા, આઠ આઠ મગળા, ધ્વજો અને છત્રા વગેરે બધું લહેરી રહેલું છે.
તે દરેક મહેદ્રધ્વજોની આગળ સાચાજન લાંબી પચાસ ચેાજન પહાળી અને દસ ચેાજન ઉંી૧૦૫ એવી નંદા નામની પુષ્કરિણીઓ આવેલી છે. એનાં પાણી સામાન્ય પાણી જેવાં મીઠા રસવાળાં છે.
એ પ્રત્યેક પુષ્કરિણીએની ચારે કાર પૂર્વે વર્ણવેલાં પદ્મવરવેદિકાએ અને વનખડા આવેલાં છે અને પુષ્કરિણીએમાં ત્રણ માત્રુ સરસ સોપાને ગેાઠવેલાં છે તથા ઉપર એસાડેલાં તારણા, ધ્વજો, આઠ આઠ મગળેા અને છત્રા વગેરે તે ત્યાં ઠેકઠેકાણે દીપી રહેલાં છે.
૧૪૩ એ સુધર્માંસભામાં પૂર્વ અને પશ્ચિમમાં સેાળ સાળ હજાર તથા દક્ષિણ અને ઉત્તરમાં આઠે આઠ હજાર પેઢલીએ બાંધેલી છે. એ પેઢલીઆ ઉપરનાં પાટીયાં સુવર્ણ રજતમય અને તે ઉપર જડેલા નાગદતે વમય છે. તે નાગઢ તેમાં કાળા સૂતરની માળાઓ લટકે છે.
વળી, એ સુધર્માંસભામાં એ પેઢલીઆની જેવી જ અને જે ઉપર સુખે સૂઇ શકાય એવી સુકેામળ સુંદર શગ્યાએ મીછાએલી છે. એવી અડતાળીશ હજાર ગામાનસીએ આવેલી છે. તે ગામાનસીએની પાસે જ જડેલા નાગદતામાં ઢાંગેલાં રજતમય શિકાં ઉપર વર્યમય ધૂપઘડીઓ મૂકેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org