________________
८४
શ્રી રાયપાસેણદય સુત્ત
છે અને એ ધૂપઘડીઓમાંથી નીકળતે સુગંધમય કાળા અગર ધૂપ ચારે કર મહેકી રહ્યું છે.
સભાની અંદરના ભાગનું ક્ષેતળ તદ્દન સપાટ અને વિવિધ મણિઓથી બાંધેલું છે અને તે ઉપર સિંહાસન ચંદરવા વગેરે સામગ્રી સરસ રીતે સજેલી છે.
૧૪૪ વળી, એ ભેંતળની વચોવચ્ચ સેળ એજન લાંબી પહોળી અને આઠ જન જાડી એવી સર્વમણિમય એક મોટી મણિપીઠિકા બાંધેલી છે. તેની ઉપર સાઠ એજન્ટ ઊંચે, જન ઉડે અને જન પહેળો તથા અડતાળીશ ખૂણાવાળ, અડતાળીશ ધારવાળે-અડતાળીશ પાસાવાળા એ મહેંદ્રવજની જે એક માટે માણવક ચત્યસ્તંભ આવેલો છે. એની ઉપર આઠ આઠ મંગળ ધજાઓ અને છત્રો વગેરે ખેડ રાખેલાં છે.
૧૪૫ એ ચૈત્યસ્તંભની વચ્ચેના છત્રીશ પેજન૧૦૬ જેટલા ભાગમાં સેના પાનાં પાટીયાં જડેલાં છે. તે પાટીયાં ઉપર બેસાડેલા વજીમય નાગદતેમાં રૂપેરી શિંકાં ટાંગી રાખ્યાં છે. તે શિકાં ઉપર વજીમય ગોળ ગોળ દાખડીઓ ગોઠવી રાખેલી છે અને તે દાબડીઓમાં જિનના સથિઓ-સાથળનાં હાડકાંઓ મૂકી રાખેલાં છે.
સૂર્યાભદેવને અને બીજા પણ અનેક દેવ દેવીઓને જિનના તે સકિથઓ અર્ચનીય છે વંદનીય છે અને પર્યપાસનીય છે.
- ૧૪૬ આઠ મંગળ અને ચામર વગેરેથી સુશોભિત તે માણવક ચૈત્યસ્તંભની પૂર્વે આઠ પેજન લાંબી પહોળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org