________________
શ્રી રાયપસેણીય સુત્ત
અને ચાર જન જારી એવી સર્વમણિમય એક મેટી મણિપીઠિકા આવેલી છે અને તેના ઉપર એક મેટું સિંહાસન ઢાળેલું છે.
વળી, તે ચિત્યસ્તંભની પશ્ચિમે, પૂર્વ આવેલી એવી અને એવી જ બીજી એક મણિપીઠિકા આવેલી છે, તેના ઉપર એક મોટું અતિશય રમણીય દેવશયનીય ગોઠવેલું છે.
એ દેવશયનીયના પડવાયા સેનાના, પાયા મણિના અને પાયાના કાંગરાં સોનાનાં છે. એની ઇસે અને ઉપળાં વજાનાં, વાણ વિવિધ મણિમય, તળાઈ રૂપેરી અને ઓશીકાં સુવર્ણમય છે.
તે દેવશયનીય બને બાજુથી ઊંચું અને વચ્ચેથી ઢળતું એવું ગંભીર છે, એ મેલું ન થાય એટલા માટે એના ઉપર રાતું વસ્ત્ર ઢાંકેલું છે અને એ માખણ જેવું સુંવાળું, કમળ, અતિ સુવાસિત, મનહર છે. .
૧૪૭ એની ઉત્તર પૂર્વે એટલે ઈશાન ખૂણામાં આઠ જન લાંબી પહોળી અને ચાર જન જાવ એવી સર્વમણિમય એક મોટી મણિપીઠિકા છે. તેની ઉપર સાઠ રોજન ઉ એક જન પહોળો એવો એક ક્ષુલ્લક૧૦૭–નાને મહેંદ્રવજ રેપેલે છે, એના ઉપર આઠ આઠ મંગળ અને દવ વગેરે રોભી રહ્યાં છે.
૧૪૮ એ નાના મહેંદ્રવિજથી પશ્ચિમે ચોપાળ નામને એક મેટે હથીયારોને વમય ભંડાર છે, એમાં રત્નની તરવારો ગદાઓ અને ધનુષ વગેરે અસ્ત્રશસ્ત્રો સંઘરી રાખ્યાં છે. એ ભંડારમાં સાચવી રાખેલાં સૂર્યાભદેવનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org