________________
अर्हम्
શ્રી રાયપસેણઇય સુત્ત
૧ તે કાલે તે સમયે આમલકપ્પા નામે નગરી હતી. એ આમલકપ્પા નગરીમાં ધન અને ધાન્ય વગેરેની વિભૂતિ પરિપૂર્ણ હતી, મૂળથી વસવાટ કરીને રહેનારા અને મહારથી આવીને વસેલા એવા અન્ને જાતના લેાકેા ત્યાં પ્રમેાદથી રહેતા હતા, નગરીની ચારે માજી દૂર દૂર સુધીની સીમાડાની ભેાંયર પ્રાણ લોકોએ સંસ્કારેલી-કેળવેલી હતી, એ ભેાંય ઉપર સેકડા અને હજારા હેળા ક્રૂરતાં રહેતાં હતાં, શેરડી, જવ અને શાળનું વાવેતર થતું હતું તથા એ ભેાંયને પાણીની નીકા દ્વારા પાણુ પાવામાં આવતું હતું, જ્યાંના કૂકડા ૩ અને સાંઢા એક ગામથી ખીજે ગામ જઈ શકે એવાં પાસેપાસેનાં ઘણાં ગામા એ નગરીની આસપાસ હતાં, અનેક બળદ, પાડાઓ, ગાયેા અને ઘેટાંઓ, એ નગરીનું પશુધન હતું, જ્યાંનાં કળામય આકારવાળાં અનેક ચૈત્યેા અને એવા જ સુંદર-પËતરુણીના -અનેક સનિવેશે પ્રેક્ષકાનાં મનને આકર્ષતાં હતાં,
આખીય નગરીમાં કાઈ નહિ લાંચિયા,પ કાઈ નહિ ખૂની, કાઇ નહિ ગાંઠિચા, ફાઈ નહિ ચાર અને કાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org