________________
શ્રી રાયપાસેણઈય સુત્ત
નહિ દંડપાશિક–સોનેરી ટેળીવાળે; એથી એ નગરી સર્વ પ્રકારના ઉપદ્રવથી રહિત હતી, નગરીમાં રહેનારા ભિક્ષુઓ ભિક્ષાને સારી રીતે મેળવી શકતા હતા, ત્યાં રહેનારા પ્રત્યેક મનુષ્યના જાનમાલને લેશ પણ હાણ થવાનો સંભવ ન હતું તેથી તે વિશ્વાસપૂર્વક સુખથી ત્યાં રહી શકતે, અનેક કટિના કૌટુંબિક-કણબી કે ત્યાં સુખે સુખે રહેતા હતા,
અનેક નટે, નાચનારાઓ, રાજાનાં ગુણગાન ગાનારાઓ, મલે, મુદિજુદ્ધ કરનારાઓ, હસાવનારા વિદૂષકે, કથા કરનારાઓ, કૂદનારાઓ કે તરનારાઓ, રાસ લેનારાઓ કે ભાંડ લેકે, શુભ અશુભ કહી બતાવનારા - તિષિક, લંબો–વાંસડાની ટોચ ઉપર ખેલ કરનારાઓ, ચિત્રનાં પાટિયાં હાથમાં રાખી જનમનોરંજન કરનારાઓ, તૂણુ વગાડનારાઓ અને તુંબની વીણા વગાડનારાઓ, એ બધા લોકે નગરીમાં સારે આશ્રય મેળવતા હતા,
દંપતીઓને કીડા કરવાના રમણીય આરામે, મેટા મેટા ઉત્સવ અને મેટી મેટી ઉજાણુઓ ઉજવી શકાય એવાં સુંદર ઉદ્યાને, સરસ કૂવાઓ, આંખને ઠારે એવાં તળાવે, દીઘિકાઓ–લાંબી લાંબી મનહર વાવડીઓ અને કયારા નગરીની શોભામાં વધારો કરતાં હતાં,
નગરીની રક્ષા કરતું નગરીની ફરતું ઉંડું, ઉપર પહોળું નીચે સાંકડું એવું ખાત હતું તથા નગરી ફરતી ઉંડી અને ઉપર નીચે સરખી દેલી વિશાળ ખાઈ હતી, નગરીમાં કોઈ ઉપદ્રવકારી ન પેસી શકે માટે મેટાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org