________________
શ્રી રાય પસણય સુર
૪૧ ઉ – એ અર્થ સમથ નથી અર્થાત્ હે આયુમન શ્રમણ ! એ તો માત્ર ઉપમાઓ છે; પણ તે સુગંધી મણિઓ તે તે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈષ્ટતર, સરસ, મનહર અને મનોજ્ઞ સુગંધવાળા હતા.
૬૦ તે મણિઓનો રંગ અને ગંધ જેવો ઉત્તમ હતો તે જ તેમનો સ્પર્શ પણ ઉત્તમોત્તમ હતો. કેમ જાણે ત્યાં જમીન ઉપર કેમળ ચામડું જ ન પાથર્યું હોય, આ જ ન ભરેલું હોય, માખણ જ ન લગાડેલું હોય, હંસગર્ભના
થી ભરેલી એવી તળાઈઓ જ ન પાથરેલી હોય, સરસડાનાં ફૂલેને જાણે ઢગલા જ ન કર્યા હોય અને કમળ કમળાનાં પાંદડાં ન વેરેલાં હોય, એવે તે મણિઓને કમળકમળતર સ્પર્શ હતે.
પ્ર–કમળ સ્પર્શવાળા તે મણિઓ એ આપેલી ઉપમાઓ જેવા જ ખરેખર કેમળ હતા ?
ઉ–એ અર્થ સમર્થ નથી અર્થાત્ હે આયુશ્મન શ્રમણ ! એ તો માત્ર ઉપમાઓ છે; પણ તે કોમળ મણિઓ તે તે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈષ્ટતર, સરસ, મનહર અને મનેઝ કોમળ સ્પર્શવાળા હતા.
૬૧ ત્યારપછી તે આભિયોગિક દેવોએ પૂર્વવણિત દિવ્ય ચાન વિમાનની અંદર બરાબર વચ્ચેના ભાગમાં એક મોટા પ્રેક્ષાગૃહમંડળની રચના કરી. એ દેએ એ મંડપને અનેક સ્તંભે ઉપર ઊભે , ઉંચી વેદિકાએ તોરણે અને સુંદર પૂતળીઓથી સુશોભિત બનાવ્યો, એમાં રમણીય ઘાટવાળાં વિમળ અને પ્રશસ્ત વૈર્યરત્નો જડ્યાં, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org