________________
શ્રી રાયપસેય સુત્ત : ટિપ્પણા
અભાવ, ૨૪ પ્રશસ્યતા, ૨૫ વ્યાકરણના અવિરાધ, ૨૬ સતત કુતૂહલ જનકતા, ૨૭ અદ્ભુતતા, ૨૮ અતિવિલ અરહિતતા, ૨૯ વિક્ષેપ વહેમ વગેરે દૂષણનું ન હેાવું, ૩૦ હકીકતોની નવીનતા, ૩૧ ખાસ પ્રકારની વિશેષતા, ૩૨ વ પદ અને વાક્યાની ઘટના, ૩૩ સાહસયુક્તતા, ૩૪ ખેદ અને ૩૫ વિક્ષિત અની સિદ્ધિ
આકાશગત છત્ર વગેરે
૧૮૨
6
-
( પૃ. ૬૧ ). ટીકાકારના
<
૫૫ સમવાયાંગના મૂળમાં • આકાશગત અર્થને સૂચક આગાસગ’શબ્દ આપેલા છે. તેને અથ કરતાં ટીકાકાર લખે છે કે— तथा आगासगति आकाशगतं व्योमवर्ति आकाशकं वा प्रकाરામ ચર્ચ: ××× ત્રમ્ ભાષામાં છત્ર ત્રત્રયમ્ ×× × બાવાશ प्रकाशके वेतवरचामरे x आगासफालिहामयं त्ति आकाशमित्र यद् अत्यन्तम् अच्छम् स्फटिकम् तन्मयं सिंहासनम् x આવાસો 'ત્તિ બાવાશ તોડत्यर्थं तुङ्ग इत्यर्थः કહેવા પ્રમાણે , આગાસગ શબ્દના ત્રણ અર્થી થયા, એક તા પ્રકાશક-પ્રકાશ આપતું–ચમકતું, બીજો ધણું ઉંચુ અને ત્રીજો ધ્યેામમાં રહેતું—અધૂર રહેતુ, આ ત્રણ અર્થાંમાંથી અહીં જે અર્થ સંગત થઇ શકે તેમ હોય અને સ્વાભાવિક જેવા લાગતા હાય તે લેવા વધારે વ્યાજબી છે. એકલા ‘અબ્દુર' અર્થ જ લેવાને હાત તા ટીકાકાર એ એક જ અર્થનું સમર્થન ન કરતાં ત્રણ અર્થી શામાટે બતાવત ? વળી, મૂળમાં ‘ન્રુત્ત’ એવું એકવચન છે છતાં ટીકાકાર તેને અર્થ · ત્રણ છત્ર ' કરે છે. ત્રણ છત્ર' જ અર્થ હેાત તે ‘ચામરાએ' (ચામા)ની પેઠે મૂળકાર જ ‘ઇત્ત' ને બદલે ‘છત્તારૂં’ લખી શકત, પણ મૂળમાં ‘છત્ત’ એ એકવચન છે. માટે ટીકાકારને અથ સ્વીકારતાં જરૂર વિચાર કરવા ઘટે. આગળ ખેંચાતા
૫૬ ધર્મધ્વજને દેવા ખેંચે છે એના ઉલ્લેખ ઉવવાય
*
<
""
Jain Education International
For Private & Personal Use Only
2
www.jainelibrary.org