________________
૧ ૩૪
શ્રી રાયપાસેણઈય સુત્ત ૨૩૮ પએસી –
હે ભલે! એક જીવતો ચારો, પછી તેને જીવથી મારી નાખી ફરીવાર તે . જીવતાં તેનું જે વજન હતું તેજ વજન તેના મડાનું હતું–એ બન્ને વજનમાં લેશ પણ ફરક ન હતો. જીવ અને શરીર જુદાં જુદાં હોય અને જીવ શરીરમાંથી નીકળી જતો હોય, તો મડાનું વજન ઘટવું જોઈએ. હે ભંતે! એ બને સ્થિતિમાં વજનને જરાય ફરક જણાતું નથી, માટે હું એમ માનું છું કે જીવ અને શરીર એક જ છે પણ જુદાં જુદાં નથી.
કેશી કુમાર બોલ્યા:
હે પએસી ! પહેલાં કોઈવાર તેં ચામડાની મસકમાં૧૪૮ પવન ભરેલે છે ખરો? વા ભરાવેલે છે ખરો? ચામડાની ખાલી મસક અને પવનભરેલી મસક એ બન્નેના વજનમાં કાંઈ ફેર પડે છે ખરો ?
ના, ભતે ! ઘેર તો નથી પડતો.
પએસી ! ખાલી અને પવનભરેલી મસકના વજનમાં ફેર ન પડતું હોય તે જીવતાનું અને મુડદાનું વજન ફરક વિનાનું જ હોય ને ? જીવ ભારે નથી તેમ હળવે ચ નથી, તેથી જીવ નીકળી જતાં મુડદાનું વજન ઘટે એમ ન બને, એટલે એક સરખા વજનને લીધે તું એમ માનતો હે કે જીવ અને શરીર અને એક જ છે, તે જરા ય સંગત નથી.
ર૩૯ પએસી બે – હે તે ! કોઈ વાર એક ચારને મારી પાસે લાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org