SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૩૪ શ્રી રાયપાસેણઈય સુત્ત ૨૩૮ પએસી – હે ભલે! એક જીવતો ચારો, પછી તેને જીવથી મારી નાખી ફરીવાર તે . જીવતાં તેનું જે વજન હતું તેજ વજન તેના મડાનું હતું–એ બન્ને વજનમાં લેશ પણ ફરક ન હતો. જીવ અને શરીર જુદાં જુદાં હોય અને જીવ શરીરમાંથી નીકળી જતો હોય, તો મડાનું વજન ઘટવું જોઈએ. હે ભંતે! એ બને સ્થિતિમાં વજનને જરાય ફરક જણાતું નથી, માટે હું એમ માનું છું કે જીવ અને શરીર એક જ છે પણ જુદાં જુદાં નથી. કેશી કુમાર બોલ્યા: હે પએસી ! પહેલાં કોઈવાર તેં ચામડાની મસકમાં૧૪૮ પવન ભરેલે છે ખરો? વા ભરાવેલે છે ખરો? ચામડાની ખાલી મસક અને પવનભરેલી મસક એ બન્નેના વજનમાં કાંઈ ફેર પડે છે ખરો ? ના, ભતે ! ઘેર તો નથી પડતો. પએસી ! ખાલી અને પવનભરેલી મસકના વજનમાં ફેર ન પડતું હોય તે જીવતાનું અને મુડદાનું વજન ફરક વિનાનું જ હોય ને ? જીવ ભારે નથી તેમ હળવે ચ નથી, તેથી જીવ નીકળી જતાં મુડદાનું વજન ઘટે એમ ન બને, એટલે એક સરખા વજનને લીધે તું એમ માનતો હે કે જીવ અને શરીર અને એક જ છે, તે જરા ય સંગત નથી. ર૩૯ પએસી બે – હે તે ! કોઈ વાર એક ચારને મારી પાસે લાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004870
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherLaghaswami Pustakalaya Limbdi
Publication Year1935
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy