________________
૨૩
નથી, જન્માંતર નથી અને પુણ્ય પાપ પણ નથી. આ સંબંધે આપ કાઇ નવા પ્રયાગ બતાવે વા આપના વિચારે પ્રકટ કરશા તા કૃપા થશે.
શ્રી કેશી મુનિ રાજાની જિજ્ઞાસા અને આત્માની શોધ માટેની તાલાવેલી ખરાબર સમજી ગયા.
રાજાએ રજુ કરેલી સાફ સાફ વાતા દ્વારા મુનિરાજે તેના માનસની સ્થિતિ જાણી, ‘આ રાજા ગતાનુગતિક નથી’ ‘હા જી હા ભણે એવા નથી' પણ શુદ્ધ પરીક્ષા દ્વારા-વિશુદ્ધ પ્રયાગાદ્વારા વસ્તુતત્વને શોધનારા–સમજનારા સાચા ગ્રાહક છે, ખરા જિજ્ઞાસુ છે, એ બાબતની મુનિરાજને પાકી ખાત્રી થઇ.
વળી, રાજા ઉપર ક્રૂરતાના વા અધાર્મિકતાને જે આરેપ છે તે આરેાપ માત્ર છે, દૃષ્ટભેદનું પરિણામ છે. જેમ કોઈ શેાધક, પોતાના જીવનની શુદ્ધિ માટે વા પેતે સ્વીકારેલા માર્ગની પરીક્ષાદ્વારા પાકી ખાત્રી કરવા માટે અનેક પ્રયેગા કરે—પાતા ઉપર કે ખીજા ઉપર અનેક ક્રિયાએ કરે, એવા કાઇ પણ શેાધક, ગતાનુગતિક લેાકેાની નજરમાં ધૂતી વા ક્રૂર જ લેખાવાને, તેમ આ રાજા ક્રૂર લેખાયે છે એવા અભિપ્રાય મુનિરાજે રાજા માટે ખાંધ્યેા.
રાજાએ આત્માની શોધ માટે જે જે પ્રયોગા કરેલા તે બધા મુનિરાજે સાવધાનતાથી સાંભળ્યા. તે પ્રત્યેક પ્રયાગ પાછળ રાજાની પ્રખર તર્કશક્તિનું બળ હતું તે પણ તેમના સમજવામાં આવ્યું.
મુનિરાજે રાજાને કહ્યુંઃ પએસી ! તેં શ્રમ તો ખૂબ કર્યો છે પણ તારા એ શ્રમ શરૂઆતથી જ વિપરીતતા ભણી જનારા હાઇ તને તેમાં સંતાષ કે શાંતિ ન મળે એ બનવા જેવું છે.
રાજાના પ્રયાગે સંબંધે ચર્ચો કરતાં કયા પ્રયાગમાં ક્યાં કયા દોષ હતા એ હકીકત મુનિરાજે સ્પષ્ટ કહી બતાવી અને છેવટે કહ્યું કે, પએસી ! જે વૃક્ષ નીચે આપણે બેઠા છીએ તેનાં પાંદડાં કાણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org