________________
શ્રી રાયપસેય સુત્ત
લીધાં. પછી ફી પણ વૈક્રિયસમુદ્ઘાત કરી તેમણે પેાતાનાં ઉત્તર વૈક્રિયરૂપે મનાવ્યાં. આ રીતે તેઆ આભિચેાગિક દેવા-પેાતાનાં રૂપાને બનાવી ઘણી જ વરાવાળી, વિશેષ વેગવાળી, અતિશય શીવ્રતાવાળી, વધુમાં વધુ ચપલતાવાળી, પ્રચંડ દિવ્ય ગતિથી તીરછી દિશામાં જવા ઉપડયા. અસખ્ય દ્વીપ અને સમુદ્રોની વચ્ચેાવચ્ચ થતા તેઓ જંબુદ્રીપના ભારતવર્ષમાં આવી પહોંચ્યા. પછી ત્યાં આમલકપ્પા નગરીની બહાર જે તરફ અંમસાલવણુ ચૈત્યમાં શ્રમણ્ ભગવાન મહાવીર બિરાજ્યા હતા તે તરફ જઈ તે આભિચેગિક દેવાએ ભગવાન મહાવીરની ફરતી ત્રણ પ્રદક્ષિણા કરી, તેમને વાંઘા, નમસ્કાર કર્યાં અને પછી તેએ આ પ્રમાણે મેલ્યાઃ
૩૪ “હે ભગવાન ! અમે સૂર્યાભદેવના આભિયાગિક દેવા છીએ, આપ દેવાનુપ્રિયને વાંઢીએ છીએ, નમીએ છીએ, સત્કારીએ છીએ, સન્માનીએ છીએ અને કલ્યાણરૂપ, મંગળરૂપ, દેવરૂપ અને ચૈત્યરૂપ એવા આપ દેવાનુપ્રિયની પયુપાસના કરીએ છીએ.”
२७
૩૫ હું દેવા’ એમ કહીને શ્રમણ ભગવાન મહાવીરે તે દેવાને આ પ્રમાણે કહ્યુંઃ
“હે દેવ ! એ પુરાતન છે, હે દેવ ! એ કૃત્યરૂપ છે, હે દેવ ! એ કરણીયરૂપ છે, હે દેવ ! એ આચી છે, અને હું દેવે ! એ સમત મનાએલું છે કે ભવનપતિ, વાનવ્યંતર, યેાતિષિક અને વૈમાનિક દેવા અરહંત ભગવતાને વાંઢે છે, નમે છે અને તેમ કરી પાતપેાતાનાં નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org