________________
શ્રી રાયપસેણઈય સુત્ત ત્યાંથી ઉઠાવી દૂર કરે અને એ જમીનને તદ્દન ચેકખી કરે. વળી, તેટલી જમીન ઉપર સુગધી પાણીને છંટકાવ એવી રીતે કરે જેથી ત્યાંની ઉડતી બધી ધૂળ બેસી જાય, બહુ પાણી પાણી ન થાય અને વધારે કિચડ પણ ન થાય. પછી, જેની રજ જરા પણ ઉડતી નથી એવી જમીન ઉપર જલજ અને સ્થલ જ એવાં પાંચ પ્રકારનાં સુગંધી પુને વરસાદ એવી રીતે વરસાવો કે ત્યાં બધાં પુષ્પ ચત્તાંજ પડે, તેમનાં ડિટિયાં નીચે રહે અને એ પુ૭૦ બધે જમીનથી ઉચે એક એક–જાનુ-હાથ-સુધી ઉપરાઉપર ખીચખીચ રહે. આ ઉપરાંત તે જમીનને કાળો અગર, ઉત્તમ કિનારૂ અને હુક્કન સુગંધી ધૂપથી મઘમઘિત કરે અને એ રીતે એ ભૂમિને સર્વ પ્રકારે દિવ્ય કરે-જ્યાં ઉત્તમ દેવ આવી શકે એવી સુંદરમાં સુંદર, સુગંધીમાં સુગંધી અને પવિત્રમાં પવિત્ર બનાવો–આમ કરી કારવીને પછી મને શીધ્ર સમાચાર પણ આપો.”
૩૩ આભિગિક દેએ “શ્રીમાન દેવ જે કહે છે તે બરાબર છે” એમ કહી સૂયાભદેવની એ આજ્ઞાને તે સહર્ષ વિનયપૂર્વક હાથ જેને સ્વીકારી અને પછી તેઓ ઈશાન કોણ તરફ જવા નીકળ્યા. ઈશાન કોણ તરફ જઈ વૈકિયસમુદ્દઘાત૭૧ વડે તેમણે સંપેય યોજન લાંબો દંડ કાઢો અર્થાત્ એ દ્વારા તે દેવોએ રત્ન, વજ, વૈર્ય, લહિતાક્ષ, મસારગલ, હંસગર્ભ, પુદ્ગલ, સૌધિક, જાતિરસ, અંજનપુલક, અંજન, રજત, જાતરૂપ, અંક, સ્ફટિક અને રિષ્ટનાં મેટાં-જાડાં પગલે દૂર કરી સૂમ પુદ્ગલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org