________________
શ્રી રાયપસેય સુત્ત
૨૫
૨૯ “આર્ચ પુરુષનું માત્ર એક ધાર્મિક સુવચન કાને પડે તાપણુ તે મહાલરૂપ છે, તે પછી તેમની પાસેથી વિપુલ અર્થ-ઉપદેશ-મેળવવાના પ્રસંગ સાંપડે તે તે કહેવું જ શું ?
૩૦ “તેા હું શ્રમણ ભગવાન મહાવીરને વાંઢવા, નમવા, તેમના સત્કાર કરવા, સન્માન કરવા તથા તે કલ્યાણરૂપ, મગળરૂપ, ચૈત્યરૂપ અને દેવરૂપ શ્રમણ ભગવાન મહાવીરની પ પાસના કરવા જા.
૩૧ “શ્રમણ ભગવાન મહાવીરની એ પર્યુંપાસના મારે માટે--જન્મજન્માંતરમાં હિતકર, સુખકર, ક્ષમકર, કલ્યાણકર નીવડવાની છે અને નીવડશે” : એમ તે સૂર્યાભદેવ વિચાર કરે છે. એ પ્રમાણે ગભીરપણે વિચારીને તેણે પેાતાના આભિયોગિક ઢવાને ખેલાવી તેમને આ પ્રમાણે કહ્યું:
''
૩૨ “ હું દેવાનુપ્રિયેા! એમ છે કે, યાગ્ય અવગ્રહને ગ્રહણ કરી સચમ અને તપથી આત્માને ભાવિત કરતા શ્રમણ ભગવાન મહાવીર જમૂદ્રીપના ભારતવર્ષમાં આમલકમ્પા નગરીની બહાર અઅસાલવણ ચૈત્યમાં આવીને વિહરે છે. તેા હૈ દેવાનુપ્રિયે! ! તમે ત્યાં જાઓ અને અબસાલવણ ચત્યમાં બિરાજતા શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ પ્રદક્ષિણા કરી તેમને વાંદો, નમેા અને પછી તમારાં નામ અને ગેાત્રા તેમને કહી સભળાવે, ૬૯ તથા શ્રમણ ભગવાન મહાવીરના ઊતારાની આસપાસ ચારે બાજુ ચેાજન પ્રમાણુ જમીનમાં અપવિત્ર, સડેલાં, દુર્ગંધી તણખલાં, લાકડાં, પાંદડાં કે કચરા વગેરે જે કાંઈ પડયું હાય તેને
Jain Education International
१८
For Private & Personal Use Only
www.jainelibrary.org