SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાયપસેય સુત્ત ૨૫ ૨૯ “આર્ચ પુરુષનું માત્ર એક ધાર્મિક સુવચન કાને પડે તાપણુ તે મહાલરૂપ છે, તે પછી તેમની પાસેથી વિપુલ અર્થ-ઉપદેશ-મેળવવાના પ્રસંગ સાંપડે તે તે કહેવું જ શું ? ૩૦ “તેા હું શ્રમણ ભગવાન મહાવીરને વાંઢવા, નમવા, તેમના સત્કાર કરવા, સન્માન કરવા તથા તે કલ્યાણરૂપ, મગળરૂપ, ચૈત્યરૂપ અને દેવરૂપ શ્રમણ ભગવાન મહાવીરની પ પાસના કરવા જા. ૩૧ “શ્રમણ ભગવાન મહાવીરની એ પર્યુંપાસના મારે માટે--જન્મજન્માંતરમાં હિતકર, સુખકર, ક્ષમકર, કલ્યાણકર નીવડવાની છે અને નીવડશે” : એમ તે સૂર્યાભદેવ વિચાર કરે છે. એ પ્રમાણે ગભીરપણે વિચારીને તેણે પેાતાના આભિયોગિક ઢવાને ખેલાવી તેમને આ પ્રમાણે કહ્યું: '' ૩૨ “ હું દેવાનુપ્રિયેા! એમ છે કે, યાગ્ય અવગ્રહને ગ્રહણ કરી સચમ અને તપથી આત્માને ભાવિત કરતા શ્રમણ ભગવાન મહાવીર જમૂદ્રીપના ભારતવર્ષમાં આમલકમ્પા નગરીની બહાર અઅસાલવણ ચૈત્યમાં આવીને વિહરે છે. તેા હૈ દેવાનુપ્રિયે! ! તમે ત્યાં જાઓ અને અબસાલવણ ચત્યમાં બિરાજતા શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ પ્રદક્ષિણા કરી તેમને વાંદો, નમેા અને પછી તમારાં નામ અને ગેાત્રા તેમને કહી સભળાવે, ૬૯ તથા શ્રમણ ભગવાન મહાવીરના ઊતારાની આસપાસ ચારે બાજુ ચેાજન પ્રમાણુ જમીનમાં અપવિત્ર, સડેલાં, દુર્ગંધી તણખલાં, લાકડાં, પાંદડાં કે કચરા વગેરે જે કાંઈ પડયું હાય તેને Jain Education International १८ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004870
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherLaghaswami Pustakalaya Limbdi
Publication Year1935
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy