________________
----
૨૮
શ્રી રાયપણઈય સુત્ત ગોત્રે કહી સંભળાવે છે. હે દે ! એ પુરાતન પદ્ધતિ છે અને તે સમ્મત થએલી છે.”
૩૬ ત્યારપછી, શ્રમણ ભગવાન મહાવીરે જેમને ઉક્ત રીતે કહેવું છે એવા તે આભિગિક દેવે હષિત થયા અને યાવત્ પ્રફુલ્લ હૃદયવાળા થયા. તેમણે શ્રમણ ભગવાનને વાંદી નમી ઉત્તરપૂર્વના ખૂણા તરફ જઈ વૈકિયસમુદુઘાત કર્યો, તે દ્વારા સંપેય યજન લાંબે દંડ કાઢ્યો અર્થાત્ એ સમુદ્યાત દ્વારા તે દેવેએ મેટાં–જાડાં-પુદ્ગલેને દૂર કરી સૂમ પુદ્ગલો લીધાં. પછી ફરી પણ વૈકિયસમુદ્રઘાત કરી તે દેએ સંવતક વાયુની રચના કરી અને તે વાયુદ્વારા શ્રમણ ભગવાન મહાવીરને જે સ્થળે ઊતારે હતે તે સ્થળની આસપાસ ચારે બાજુ એક જન સુધીમાં જે કાંઈ અપવિત્ર–સડેલાં, દુર્ગધી તણખલાં, લાકડાં, પાંદડાં કે કચરો વગેરે પડ્યું હતું તે બધું ત્યાંથી ઉઠાવી દૂર કરી એજનપ્રમાણ ભૂમંડલને સ્વચ્છ કર્યું.
૩૭ વળી, ફરીવાર કિયસમુઘાત કરી તે દ્વારા તે દેવોએ પાણી ભરેલાં વાદળની રચના કરી. જેમ કેઈ કુશળ છંટારે પાણી ભરેલા મોટા ઘડા દ્વારા કેઈ બગીચાને છાંટે અને તેને શાંતરજ-શીતળ કરે તેમ તે દેએ એ પાણી ભરેલાં વાદળ દ્વારા એ સ્વચ્છ કરેલ ભૂમંડળ ઉપર સુગંધી પાછું વસાવી-છાંટી ત્યાં ઉડતી ધૂળને બેસારી દીધી–તેને શાંતરજ-શીતળ બનાવી દીધું. પાણીને વરસાવતે મેઘ જેમ ગાજે છે અને વીજળીથી ઝબકે છે તેમ તે દેએ રચેલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org