________________
શ્રી રાયપણુઈય સુત્ત ઃ ટિપણે ૧૯૫ જૈનશાસ્ત્રકારો કહે છે એ ધ્યાનમાં રહે. ‘સમય’ શબ્દ જૈનશાસ્ત્રના પારિભાષિક શબ્દ છે. નંદીશ્વર દ્વીપ-રતિકર પર્વત
૮૭ માર્ગમાં આવતા આ રતિકર પર્વત અને નંદીશ્વરદીપનો ઉલ્લેખ પણ સ્વર્ગલોક અને માનવલોકની વચ્ચે જાવ આવ કરવાના માર્ગની સાબીતી આપે છે. ૮૫ મું ટિપણુ જુઓ. નંદિ, મહાદેવના પ્રતીહારનું સુપ્રસિદ્ધ નામ છે તેને (નંદિની) ઈશ્વર તે નંદીશ્વર અર્થાત મહાદેવ-શંકર, તેને ઠીપ-નિવાસસ્થાન તે નંદીશ્વરદીપ એટલે હિમાલય એવો તો નંદીશ્વરદીપને અર્થ નહિ હોય ? જીત
૮૮ આ માટે મૂળમાં જીએ” શબ્દ છે. ટીકાકાર તેનું સંસ્કૃત રૂપાંતર “નીત આપે છે. જેના પરિભાષામાં “જીતીને અર્થ રિવાજપરાપૂર્વથી ચાલી આવેલી શિષ્ટસંમત રીત–થાય છે. એ શબ્દની મૂળ વ્યુત્પત્તિ જરૂર શોધવી જોઈએ; એ શોધાય તોજ એને એ અર્થ અને તેની વ્યુત્પતિ વચ્ચે ખરે સંબંધ જાણી શકાય. પૂછયું
૮૯ ટીકાકાર કહે છે કે ભગવાનની ધર્મદેશના સાંભળ્યા પછી સૂર્યાભદેવને સંસાર ઉપરથી વિરાગ થયો અને તેથી જ તે તેમને પિતાની હકીકત પૂછવા લાગ્યો. (“અતિ સૂર્યામ રેકઃ ઘર્મરાનાश्रवणतो जातप्रभूततरसंसारविरागः स्वविषयं भव्यत्वादिकं पिपृच्छिषुर्यत् પતિ તદ્ બાદ” –રાયપસેલુઇય ટીકા પૃ. ૪૭). દેખાતું
૯૦ મૈતમ ગણધર ભગવાનના પ્રમુખ ગણધર, દ્વાદશાંગીના ઉત્પાદક, ચૌદપૂર્વી, સર્વેક્ષરસંનિપાતી, શ્રુતકેવલી અને વળી ઉગ્ર તપસ્વી-દેરતપસ્વી-તેમની આ જાતની શાસ્ત્રીય પ્રતિષ્ઠા માત્ર વર્ણક ન હોય અને સૂર્યાભદેવની સામે પણ તેઓ એ જ પ્રતિષ્ઠા ધરાવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org