________________
શ્રી રાયપણુઈય સુત્ત
૧
૫
તેમની સાથે આકાશગત ધર્મચક આકાશગત૫૫ છત્ર આકાશગત શ્વેત ચામરો, પાદપીઠ સહિત આકાશસ્ફટિકમયસ્વચ્છ-સિંહાસન અને આગળ ખેંચાતે ધર્મધ્વજ એ બધું હતું તથા ચૌદ હજાર શ્રમણે પ–સાધુએ અને છત્રીશ હજાર શ્રમણુઓ સાથે સંપરિવરેલા શ્રમણ ભગવાન મહાવીર ફરતા ફરતા ત્યાં આવ્યા હતા.
૧૦ જે વખતે શ્રમણ ભગવાન મહાવીર ત્યાં આવ્યા તે વખતે આમલકીપા નગરીમાં ઠેરઠેર–તરભેટામાં ત્રિકમાં ચોકમાં ચાચરમાં ચતુર્મમાં–ચેકઠામાં–રાજમાર્ગમાં અને શેરીઓમાં–જ્યાં સાંભળે ત્યાં ઘણા લેકે૫૮ પરસ્પર એમ કહેતા હતા કે હે દેવાનુપ્રિયે ! આકાશગત છત્ર વગેરે સાથે સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા શ્રમણ ભગવાન મહાવીર અહીં આવ્યા છે તે તેવા પ્રકારના અરહંત ભગવંતેનાં માત્ર નામેગેત્ર પણ કાને પડે તોય માટે લાભ છે, તો પછી તેમની સામે જવાને તેમને વાંદવાને નમવાને તેમની પાસે જઈ કેટલાક ખુલાસા પૂછવાને અને તેમની પાસના-સેવા કરવાને પ્રસંગ મળે તે તે જે લાભ થાય તે માટે કહેવું જ શું?
૧૧ આર્ય પુરુષનું એક પણ ધાર્મિક સુવચન કાને પડે તે પણ તે શ્રેયરૂપ છે તે પછી તેમની પાસે જઈ વિપુલ અર્થ-ઘણી હકીકત જાણવાને પ્રસંગ સાંપડે તે તેથી જે શ્રેય થાય તે માટે કહેવું જ શું?
૧૨ તો હે દેવાનુપ્રિયે! આપણે જઈએ અને શ્રમણ ભગવાન મહાવીરને વાંદીએ નમીએ સત્કારીએ સન્માનીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org