________________
૪૪
શ્રી રાયપણુઈય સુત્ત કુંદ, જલબિંદુ અને સમુદ્રનાં ફીણ જેવું ધળું, તેમાં ભરેલાં રથી ઝગમગતું, ઝીણું અને સુંદર એક મોટું વિજયદુષ્ય બાંધેલું હતું. એ વિજયષ્યની બરાબર વચ્ચોવચ્ચ એક મેટ વજીમય અંકુશ–વાંકો સળીયે ટાંગેલ હતો. એ સળીયામાં ઘડા જેવડું એક મેટું મુક્તાદામમોતીનું ઝૂમખું-લટકાવેલું હતું અને તે મેતીના ઝૂમખાની ચારે બાજુ અધઘડા જેવડાં બીજાં ચાર મતીદામ પરાવેલાં હતાં. આ રીતે એ સિંહાસનના ઉપરના ભાગમાં બાંધેલા વિજયદ્રષ્યમાં એક મોટું મેતીનું ઝુમ્મર શેભતું હતું. એ ઝુમ્મરનાં મોતીઓ સેનાની પાંદીવાળાં બીજા અનેક લંબૂસગોથી શોભતાં હતાં તેમજ અનેકવિધ મણિઓ, જાતજાતના હારે, અધહારે અને રનોથી ચમકતાં હતાં. હવે જ્યારે પૂર્વ, પશ્ચિમને, દક્ષિણને કે ઉત્તરને વાયુ ચાલતો ત્યારે એ મેતીએ ધીરે ધીરે હલતાં હતાં. હલતાં હતાં તેઓ જ્યારે એક બીજા સાથે અફળાતાં ત્યારે તેમાંથી કાનને મધુર લાગે તેવું અને મનને પરમ શાંતિ પમાડે તેવું ઉદાર–મનોહર ગુંજન નીકળતું હતું. એ સુંદર દિવ્ય ગુંજનથી સિંહાસનની ચારે બાજુ શું જાયમાન થઈ રહેતી હતી.
પતે સિંહાસનની આસપાસ વાયવ્ય ખૂણામાં, ઉત્તરમાં અને ઈશાન ખૂણામાં સૂર્યાભદેવના ચાર હજાર સામાનિક દેવને બેસવા માટે એક એક હજાર-કુલ ચાર હજાર બીજાં સુંદર ભદ્રાસન એ અભિગિક દેવોએ માંડી દીધાં. સૂર્યાભદેવની ચાર પટ્ટરાણીઓ અને તેના પરિવારને બેસવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org