________________
શ્રી રાયપણુઈય સુત
s
સેનાના, રૂપાના, મણિન, સેનામણિના, રૂપામણિના અને સેનાપમણિના કલશે બનાવ્યા, ભૌમેય કલશે ઘી કાઢયા; તેજ પ્રકારે અને તેટલી જ સંખ્યામાં ભંગાર, આરિસા, થાળ, પાત્રીઓ, છત્રો, ચામર, ફૂલની અને મોરપીંછ વગેરેની ચંગેરીઓ, તેલના, હિંગળકના અને આ જણ વગેરેના ડબાઓ અને ધૂપધાણાઓ એ બધું એક હજાર આઠ એક હજાર આઠની સંખ્યામાં રચી નાખ્યું.
૧પ૯ એ બધી સ્વાભાવિક અને બનાવટી સામગ્રી લઈ તે આભિગિક દેવો તિરછા લેક તરફ જવા વેગવાળી ગતિથી ઝપાટાબંધ ઉપડ્યા. એ બાજુ અસંખ્ય
જન જતાં જતાં તેઓ ક્ષીરસમુદ્ર પાસે આવી પહોંચ્યા, તેમાંથી ક્ષીરાદક અને ત્યાંના પ્રશસ્ત ઉત્પલ વગેરે કમળે લઈ ત્યાંથી તેઓ પુષ્કરેદક સમુદ્ર જઈ પહોંચ્યા. ત્યાંનાં પવિત્ર પાણી ૧૧૩ અને પુષ્પાદિક લઈ તે આભિગિક દેવો ભરત એરવતમાં આવેલાં માગધ, વરદામ અને ૧૧૪પ્રભાસ તીર્થો તરફ ઊડ્યા. ત્યાં પહોંચી તીર્થજળ અને તીર્થધૂળ લઈ તેઓ ગંગા સિંધુ રક્તા અને રક્તવતી નદીઓને ઓવારે ઊતર્યા. ત્યાંનાં શુચિ પાણી અને માટી લેતાક તેઓ ચુલહિમવંત વગેરે પર્વત તરફ જઈ ચડ્યા. ત્યાંથી પાણી પુષ્પ અને સર્વ પ્રકારની ઔષધિ સરસવ વગેરે લીધું. ત્યાંથી તેઓ પદ્મપુંડરીકન ધરા તરફ ગયા. ત્યાંનું ચોકખું પાણી વગેરે ભરી ત્યાંથી હિમવંત, એરવત, હિતા, રોહિતાંશા, સુવર્ણ ફૂલા અને અપ્પલા નદીઓ ભણે તેઓ ઉપડ્યા, પછી સદ્દાવતિ વિયડાવતિ અને વૃતાઢય તરફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org