________________
શ્રી રાયપસેઇય સુત્ત
વળી, એ મારી દાદીના હુ વહાલા પૌત્ર છું. હવે એ મારી દાઢી, તમારા કહેવા પ્રમાણે દેવ થઈ હાય તા તેણીએ અહીં મારી પાસે આવીને એવું કહેવુ જોઇએ કે~ હું તારી દાદી હતી અને ધાર્મિક હોવાને લીધે બહુ પુણ્યાપાર્જન કરી સ્વર્ગમાં દેવ થઈ છું, માટે હે પૌત્ર ! તુ પણ ધાર્મિક થજે અને દેશના કારભાર પ્રામાણિકપણે કરજે. દાનાદિક વડે પુણ્ય ઉપાર્જન કરીશ તે મારી પેઠે સ્વર્ગનાં સુખા અનુભવીશ.
૧૩૬
હું ભંતે ! મારી દાઢી મારી પાસે આવીને એ પ્રમાણે કહે તેા જીવ અને શરીર જુદાં જુદાં છે એવી મારી ખાત્રી થાય. પણ મર્યાને લાંબે વખત થયા છતાં અત્યારસુધીમાં મારી દાદીએ અહીં મારી પાસે આવીને એવું કશું ય સૂચવેલુ નથી, તેથી જીવ અને શરીર એ બન્ને એક જ છે પણ જુદાં જુદાં નથી એ મારી ખાત્રી પાકી થાય છે.
ર૩ર કેશી કુમારશ્રમણ મેલ્યાઃ
હું પએસી ! તું એમ સમજ કે, ૧૪૨દેવમંદિરમાં જવા માટે તું નાહેલે છે, ભીનાં કપડાં પહેરેલાં છે, તારા હાથમાં કળશ અને ધૂપની કડછી રહી ગઇ છે અને દેવમરમાં પેસવાને તું પગલાં જ ઉપાડે છે, એવામાં પાયખાનામાં એઠેલા કાઇ પુરુષ તને એમ કહે કે હે સ્વામી ! તમે અહીં પાયખાનામાં આવે, બેસા, ઊભા રહેા અને થોડીવાર લાંબું ડીલ કરે; તે હું પએસી ! તું કાને ધર ખરા ?
એ વાતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org