SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાયપસેય સુત્ત ૧૨૫ છૂટા રાખતા નથી અને તેને વારંવાર સતાવ્યા કરે છે, એ ખીજું કારણ છે. તાજા નારકીનું નારક વેદનીય કર્મ પૂરું ભાગવાઇ રહેલું નથી હતું, એ ત્રીજું કારણ છે, અને ચેાથું કારણ તેનું નરકનું આવપ્પુ પૂરું થએલુ નથી હતું, એ છે, અર્થાત્ મનુષ્યલાકમાં આવવાને ઈચ્છતા પણ નારકી એ મધા પ્રતિબધાને લીધે અહીં આવી શકતા નથી. ' માટે, હું પઐસી ! શરીર સાથેજ જીવ અહીં મળી જાય છે અને તેથી મરેલા માણસ ફ્રી અહીં કયાંથી આવી શકે ?’એમ જે તુ કહે છે એ ખરાખર નથી. મરીને નરકમાં પડેલેા પ્રાણી અહીં નથી આવી. શકતા તેનું કારણ તેની પરતંત્રતાજ છે, નહિ કે તે નથી. માટે, હું પએસી ! તું એમ સમજ કે-જીવ જુદો છે અને શરીર જુદુ છે કેાઇ કાળે તે બન્ને એક છે એવું નથી. ૨૩૧ પએસી એલ્યાઃ હું ભતે ! મારી માન્યતાને દઢીભૂત કરનારા આ એક બીજો દાખલેા સાંભળે!--- અહીં આજ નગરીમાં મારી એક દાઢી૧૪૧ રહેતી હતી, જે માટી ધાર્મિક શ્રમણેાપાસિકા હતી, વળી એ જવ અજીવ પુણ્ય પાપ આસ્રવ સવર વગેરે તત્ત્વાની જાણકાર હતી અને તપ તથા સંયમવડે પેાતાના આત્માને વાસિત કરતી બહુ પુણ્ય ઉપાર્જન કરતી હતી. તમારા કહેવા પ્રમાણે તે, કાળ આવતાં મરણ પામી, એ કોઇ એક સ્વર્ગમાં દેવ થએલી હાવી જોઈએ. હું ભતે ! કેમ ખરુંને? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004870
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherLaghaswami Pustakalaya Limbdi
Publication Year1935
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy