________________
શ્રી રાયપસેય સુત્ત
૧૨૫
છૂટા રાખતા નથી અને તેને વારંવાર સતાવ્યા કરે છે, એ ખીજું કારણ છે.
તાજા નારકીનું નારક વેદનીય કર્મ પૂરું ભાગવાઇ રહેલું નથી હતું, એ ત્રીજું કારણ છે, અને ચેાથું કારણ તેનું નરકનું આવપ્પુ પૂરું થએલુ નથી હતું, એ છે, અર્થાત્ મનુષ્યલાકમાં આવવાને ઈચ્છતા પણ નારકી એ મધા પ્રતિબધાને લીધે અહીં આવી શકતા નથી.
'
માટે, હું પઐસી ! શરીર સાથેજ જીવ અહીં મળી જાય છે અને તેથી મરેલા માણસ ફ્રી અહીં કયાંથી આવી શકે ?’એમ જે તુ કહે છે એ ખરાખર નથી. મરીને નરકમાં પડેલેા પ્રાણી અહીં નથી આવી. શકતા તેનું કારણ તેની પરતંત્રતાજ છે, નહિ કે તે નથી. માટે, હું પએસી ! તું એમ સમજ કે-જીવ જુદો છે અને શરીર જુદુ છે કેાઇ કાળે તે બન્ને એક છે એવું નથી.
૨૩૧ પએસી એલ્યાઃ
હું ભતે ! મારી માન્યતાને દઢીભૂત કરનારા આ એક બીજો દાખલેા સાંભળે!---
અહીં આજ નગરીમાં મારી એક દાઢી૧૪૧ રહેતી હતી, જે માટી ધાર્મિક શ્રમણેાપાસિકા હતી, વળી એ જવ અજીવ પુણ્ય પાપ આસ્રવ સવર વગેરે તત્ત્વાની જાણકાર હતી અને તપ તથા સંયમવડે પેાતાના આત્માને વાસિત કરતી બહુ પુણ્ય ઉપાર્જન કરતી હતી. તમારા કહેવા પ્રમાણે તે, કાળ આવતાં મરણ પામી, એ કોઇ એક સ્વર્ગમાં દેવ થએલી હાવી જોઈએ. હું ભતે ! કેમ ખરુંને?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org