________________
શ્રી રાયપસેય સુત્ત
ભેદા’ એવીજ ભાષા નીકળતી. એ પ્રકૃતિએ પ્રચંડ કાંધી ભયાનક અને અધમ હતા. એના હાથ હંમેશાં લેાહીભર્યો-લોહીથી ખરડાએલા જ રહેતા. એ વિનાવિચાર્યે પ્રવૃત્તિ કરનારા, હલકાને ઉત્તેજન આપનારા, લાંચીયેા, ઠગારા, કપટી, અગભગત અને અનેક પ્રકારના ફ્રાંસલાઓ રચી સર્વે કાઇને દુઃખ દેનારા હતા. એનામાં કોઇ પ્રકારનું વ્રત શીલ ગુણુ કે મર્યાદા ન હતાં, કદી પણ એ પ્રત્યાખ્યાન ઉપેાસથ કે ઉપવાસ ન કરતા, અનેક મનુષ્ય મૃગ પશુ પક્ષી અને સર્પ વગેરેના ઘાતક હતા. ટુકામાં એ રાજા અધર્મના કેતુ હતા. કદી તે ગુરુજનાને આદર ન કરતા, વિનય ન કરતા, તેમ કેાઈ શ્રમણ વા બ્રાહ્મણમાં તેને લેશ પણ વિશ્વાસ ન હતા. આવે તે ક્રૂર રાજા પેાતાના આખા દેશની કરભરવૃત્તિ ખરાખર ચલાવી ન શકતા.
૧૭૭ એ રાજાને મેલવે ચાલવે હસવે કુશળ અને હાથેપગે સુંવાળી સૂરિયકતા નામે રાણી હતી. પયેસી રાજામાં અનુરક્ત એ રાણી તેની સાથે અનેક પ્રકારનાં માનવી ભાગાને ભાગવતી રહેતી હતી.
૧૦૧
૧૭૮ પયેસી રાજાને મેાટા દીકરા સૂરિયકતા રાણીને પેટે અવતરેલા સૂરિયકત નામે યુવરાજ કુમાર હતા. એ યુવરાજ, રાજા પચેસીનાં રાજ્ય રાષ્ટ્ર ખળ વાહન કાશ કઢાર અંતઃપુર અને સમગ્ર દેશની પેાતાની મેળે સંભાળ કરતા રહેતા હતા.
૧૭૯ તે પયેસી રાજાને તેનાથી મેટા, ભાઇ અને મિત્ર જેવે, ચિત્ત૨૫ નામે એક સારથિ હતા. સ'પત્તિવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org