________________
શ્રી રાયપાસેણય સુર
- ૩૧
હે દેવાનુપ્રિય! તમે પણ તમારી સર્વ શેભા–દ્ધિ-સમૃદ્ધિ સાથે અને પિતાના પરિવાર સાથે સંપરિવૃત થઈ પોતપિતાનાં યાન વિમાન ઉપર ચડી તેની સાથે જવા તૈયાર થાઓ ઃ આ માટે વિલંબ ન કરતાં વખતસર તમે બધાં સૂર્યાભદેવની સમક્ષ હાજર થઈ જાઓ.”
૪૩ એ પ્રકારની આજ્ઞા કરવાની સૂર્યાભદેવની સૂચના સાંભળીને તે સેનાપતિદેવ હષિત થયો અને તે–આજ્ઞા કરવાની સૂચનાને તેણે વિનયપૂર્વક સ્વીકારી. પછી તે સેનાપતિદેવ સૂર્યાભવિમાનમાં આવેલી સુધર્મા સભામાં આવ્યો અને જ્યાં તે મોટી સારા રણકારાવાળી અને વગાડતાંજ મેઘની પેઠે ગાજતી એવી એજનપ્રમાણ ઘેરાવાવાળી ઘંટા ટાંગેલી છે ત્યાં જઈ તેણે તેને ત્રણ વાર ઉલાળી. એ ઘંટાને ત્રણ વાર ઉલાળતાંજ સૂર્યાભવિમાનમાં એક મોટો જબરદસ્ત અવાજ થશે, તે અવાજ થતાંજ તે વિમાનમાં રહેલા બધા મહેલે અવાજના પડછંદાથી ગાજી ઉઠયા.૭૫
૪૪ એ મહેલમાં રહેનારા દેવ અને દેવીઓ પરસ્પર કીડામાં મશગુલ હતાં, પતિમાં આસક્ત હતાં અને અનેક પ્રકારના વિલાસોમાં તલ્લીન હતાતે બધાં એ ઘંટાને અવાજ સાંભળી એકકાન થઈ ગયાં, ઘંટાને અવાજ સાંભળી તે બધાને કુતૂહલ થયું. ઘંટાને અવાજ શાંત થયા પછી તે દે અને દેવીઓએ “સૌએ ભગવાન મહાવીરને વાંદવા માટે જનારા સૂર્યાભદેવ સાથે જવા તૈયાર થવું અને બરાબર વખતસર પોતપોતાનાં વાહન–ચાને સાથે સૂર્યાભદેવની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org