________________
- શ્રી રાયપણુઈય સુત્ત
ગયા. ત્યાં જે તરફ સૂર્યાભનામનું વિમાન હતું અને સુધર્મા સભામાં જે તરફ સૂર્યાભદેવ બિરાજેલું હતું ત્યાં જઈ તેમણે સૂર્યાભદેવ તરફ વિનયપૂર્વક હાથ જોડી માથું નમાવી “સૂર્યાભદેવને જય થાઓ-વિજય થાઓ” એવો પ્રૉષ કર્યો અને તેમણે તેને જણાવ્યું કે “હે મહારાજ ! આપે અમને ભગવાન મહાવીરના ઊતારાની આસપાસના ભૂમંડળને શુદ્ધ અને સુગંધિત કરવાની જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે અમે બધું કરી આવ્યા છીએ અર્થાત્ આપે આપેલી આજ્ઞા અમે હવે આપને પાછી સોંપીએ છીએ.”
૪૧ ત્યારપછી તે સૂર્યાભદેવ, એ આભિગિક દેવ પાસેથી તેમણે કહેલી ઉક્ત હકીકતને સાંભળીને–અવધારીને હષિત થયે, તુષ્ટ થયે યાવત્ પ્રya હદયવાળો થ.
કરી ત્યારબાદ તેણે પોતાના સેનાપતિ દેવને બેલાવીને આ પ્રમાણે કહ્યું : “હે દેવાનુપ્રિય! સૂર્યાભવિમાનમાં આવેલી સુધર્મા સભામાં એક મોટી સારા રણકારાવાળી ઘંટા ટાંગેલી છે, જેનો ઘેરાવે એજનપ્રમાણ છે અને જે મેઘની પેઠે ગંભીર અને મધુર રણકો કરે છે તે ઘંટાને તું શીઘ્ર ઉલાળ ઉલાળત–ઉચા ઉંચા ઘોષથી ઉદ્યોષણ કરતે કરતે આ હકીકતને જાહેર કરી : હે દેવ ! સૂર્યાભવિમાનમાં રહેનારા પ્રત્યેક દેવદેવીઓને સૂર્યાભદેવ આજ્ઞા કરે છે કે હે દેવે ! જંબુદ્વીપના ભારતવર્ષમાં આવેલી આમલકીપા નગરીના અંબાલવણ ચૈત્યમાં શ્રમણ ભગવાન મહાવીર સમેસર્યા છે, તેને વાંદવા માટે સૂર્યાભદેવ જનાર છે તે
હે દેવે ! જાણ કરતે
દેવદેવીએ
દેવ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org