________________
શ્રી રાયપસેય સુત્ત
એકસો ને આઠ ધૂપધાણાં રાખેલાં છે અને એ આયતનાની ઉપર જડેલા આઠ આઠ મગળા ધજાઓ અને છત્રો વગેરે એમની શેાભામાં વધારા કરી રહ્યાં છે.
८८
૧૫૩ તે સિદ્ધાયતનાની ઉત્તરપૂર્વ એટલે ઇશાન ખૂણામાં સુધર્માંસભા જેવી એક મેાટી ઉપપાતસભા આવેલી છે. એ સભાની ઉત્તરપૂર્વ સા યેાજન લાંબે। પચાસ યાજન પહેાળા અને દસ ચેાજન ઊડા એવા એક મેટલ સ્વચ્છ પાણીના ધરા ભરેલા છે. તે ધરાની ઉત્તરપૂર્વ સૂર્યાભદેવની એક મેટી અભિષેકસભા આવેલી છે. એ સભામાં અભિષેક કરવાની બધી સામગ્રી ભરેલી છે. તે અભિષેકસભાની ઉત્તરપૂર્વે સૂર્યાભદેવના અલકારાથી ભરેલી એવી એક માટી અલંકારસભા આવેલી છે. એ સભાની ઉત્તરપૂર્વે એક મેટી વ્યવસાયસભાનું સ્થાન આવેલું છે, તેમાં સિંહાસન વગેરે અધાં ઉપકરણા વ્યવસ્થિત રીતે ગોઠવેલાં છે.
૧૫૪ એ વ્યવસાયસભામાં સૂર્યાભદેવનું એક મેટુ પુસ્તકરત્ન૧૧૧ મૂકેલું છે. તે પુસ્તકનાં પાનાં રત્નનાં, પાનાં ઉપર રાખવાની કાંખીએ રિષ્ઠરત્નની, પાનામાં પરાવેલા દ્વારા તપનીયના, દારાની ગાંઠો વિવિધર્માણમય, ડિચા વૈડુર્ચના, ખડિયાનું ઢાકણુ રિષ્ઠરત્નનું, તેની સાંકળ તપનીયની, મષી-શાહી રિષ્ઠરત્નની, લેખણ વજ્રની અને અક્ષરે। રિષ્ટરત્નમય છે. એવા એ રત્નમય પુસ્તકમાંનું બધું લખાણ ધમ સંબધી છે અથવા બીજી રીતે કહીએ તે એ પુસ્તક એક ધામિક શાસ્ત્ર છે.
તે વ્યવસાયસભાની ઉત્તરપૂર્વ આગળ વર્ણવેલા ધરા જેવડી લાંખી પહેાળી અને ઊડી એવી એક મેટી નદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org