________________
શ્રી રાયપાસેણઈય સુત્ત
૩૯
ફૂલ જેવા, ચંપાના ફૂલ જેવા, કેળાના ફૂલ જેવા, આવળના ફૂલ જેવા, ઘાંસડીના ફૂલ જેવા, સોનેરી જૂઈના ફૂલ જેવા, સહિરણ્યના ફૂલ જેવા, કરંટક ફૂલની ઉત્તમ માળા જેવા, બીયાના ફૂલ જેવા, પીળા અશોક જેવા, પીળી કણેર જેવા અને પીળા બારીયા જેવા પીળા હતા.
પ્રવ–શું તે પીળા મણિઓ, એ આપેલી ઉપમાઓ જેવાજ ખરેખર પીળા હતા ?
ઉ૦–એ અર્થ સમર્થ નથી અર્થાતુ હે આયુમન શ્રમણ ! એ તે માત્ર ઉપમાઓ છે પણ તે પીળા મણિએ તે તે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈષ્ટતર, સરસ, મનહર અને મનેઝ પીળા વર્ણવાળા હતા.
૫૮ એ મણિઓમાં જે ધેળા મણિ હતા તે અંક રત્ન જેવા, શંખ જેવા, ચંદ્ર જેવા, કુંદના ફૂલ જેવા, શુદ્ધ દાંત જેવા, કમળ ઉપરના પાણીના મોતીયા જેવા, શુદ્ધ પાણીના બિંદુ જેવા, દહીં જેવા, કપૂર જેવા, ગાયના દૂધ જેવા, હંસોની શ્રેણિ જેવા, કચોની શ્રેણિ જેવા, હારની શ્રેણિ જેવા, ચંદ્રોની શ્રેણિ જેવા, શરતુના મેઘ જેવા, ધમેલા અને ચેકબા કરેલા પાના પતરા જેવા, ચોખાના લેટના ઢગલા જેવા, કુંદના ફૂલના ઢગલા જેવા, કુમુદના ઢગલા જેવા, વાલની સૂકી શિગે જેવા, મેરપીંછની વચ્ચે આવેલા ચંદ્રક જેવા, બિસતંતુ જેવા, મૃણાલિકા જેવા, હાથીદાંત જેવા, લવંગના ફૂલ જેવા, પુંડરીક કમળ જેવા, ધોળા અશોક જેવા, પેળી કણેર જેવા અને ધોળા બારીયા જેવા ઊજળા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org