________________
શ્રી રાયપાસેણઈય સુત્ત
૫૯ લગતું હતું. ચૌદમા નાટકમાં મસ્યાંડ મકરાંડ જાર મારની આકૃતિઓના અભિનયે હતા.
૧૦૧ પન્નરમાં નાટકમાં ૮૫ ક ખ ગ ઘ અને ડના ઘાટના અભિનય કરી બતાવ્યા.
૧૦૨ પછીનાં ચાર નાટકે અનુકમે ૧૬ ચ છ જ ઝ - ના, ૧૭ ટ ઠ ડ ઢ ણ ના, ૧૮ ત થ દ ધ ન ના, અને ૧૯ પ ફ બ ભ મ ના ઘાટના અભિનયને લગતાં હતાં.
૧૦૩ વીસમું નાટક અશક આંબે જાંબુડે અને કે સંખના પલ્લવ સંબંધી અભિનયને લગતું હતું.
૧૦૪ ૨૧ મું નાટક લતાના દેખાવ કરવાને માટે હતું. તેમાં પદ્મ નાગ અશોક ચંપે આમ્ર વન વાસંતી કુંદ અતિમુક્તક અને શ્યામની વેલડીઓના અભિનયા હતા.
પછી અનુક્રમે ૨૨ કૂત૬ ૨૩ વિલંબિત ૨૪ કુતવિલંબિત ૨૫ અંચિત ૨૬ રિભિત ૨૭ અંચિતરિભિત ૨૮ આરબટ ૨૯ ભોલ અને ૩૦ આરટ સેલના અભિનોને લગતાં નવ નાટક કરી બતાવ્યાં.
૧૦૫ ૩૧ મા નાટકમાં ઉત્પાત નિપાત સંકુચિત પ્રસારિત યારઈય બ્રાંત અને સંભ્રાંતની ક્રિયાઓને લગતા અભિનયે દેખાડવામાં આવ્યા.
૧૦૬ કરમ નાટકમાં તે એક સાથે એક હારમાં ભેગાં થએલાં દેવરમણમાં તલ્લીન બનેલાં દેવકુમારો અને દેવકુમારીઓએ શ્રમણ ભગવાન મહાવીરના પૂર્વભવ સંબંધી ચરિત્રને લગતા બનાના અભિનયે ભજવી બતાવ્યા અને પછી તેમનાજ વર્તમાન જીવનસંબંધી પણ જે જે મેટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org