________________
શ્રી રાયપાસેણઈય સુત્ત
મેટા બનાવ બન્યા હતા તે દરેકને અભિનમાં કરી દેખાડ્યા તેમાં તેમનું ચ્યવન, ગર્ભસંહરણ, જન્મસમયના બનાવે, અભિષેકને પ્રસંગ, બાલક્રીડા, યૌવનદશા, કામગની લીલા, નિષ્ક્રમણને પ્રસંગ, તપશ્ચરણની અવસ્થા, જ્ઞાની થયાની પરિસ્થિતિ, તીર્થપ્રવર્તનની ઘટનાને લગતા અભિન હતા અને પછી છેલા અભિનયમાં ભગવાન મહાવીરના નિર્વાણનું ચિત્ર પણ ઊતારવામાં આવ્યું હતું. આમ એ ચરમ-છેલું–બત્રીશમું નાટક પૂરું થયું.
૧૦૭ એ નાટકમાં તે દેવકુમાર અને દેવકુમારીઓએ ઢોલ વગેરે પહોળાં, વીણા વગેરે તાંતવાળાં, ઝાંઝ વગેરે નક્કર અને શંખ વગેરે પલાં એમ ચાર જાતનાં વાજાં વગાડેલાં.
ઉક્ષિપ્ત પાદવૃદ્ધ મંદ અને રેચિત એમ ચાર પ્રકારનું સંગીત ગાએલું.
અંચિત, રિભિત, આરભટ અને ભસેલ એમ ચાર પ્રકારે નૃત્ય કરેલું.
દાર્જીતિક પ્રાત્યંતિક સામાન્યતોપનિપાતનિક અને લેકમધ્યાવસાનિક એમ ચાર જાતના અભિનય-૮ ભજવી બતાવેલા.
૧૦૮ હવે તે દેવકુમાર અને દેવકુમારીઓ ગૌતમાદિક શ્રમણ નિર્ગને એ બત્રીશે પ્રકારનું દિવ્ય નાટક દેખાડી તથા શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ પ્રદક્ષિણા દઈ તેમને વાંદી નમી જે તરફ પોતાનો અધિપતિ સૂર્યાભદેવ હતો તે તરફ ગયાં અને હાથ જોડી પિતાના એ અધિપતિને જય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org