________________
શ્રી રાયપણુઇય સુત
વિજયથી વધાવી તેઓએ જણાવ્યું કે આપે કરેલી આજ્ઞા પ્રમાણે અમે શ્રમણ ભગવાન મહાવીર પાસે જઈ બત્રીશે પ્રકારનું એ દિવ્ય નાટક દેખાડી આવ્યાં.
૧૦૯ ત્યારબાદ એ સૂર્યાભદેવ પિતાની તે દિવ્ય દેવમાયાને સંકેલી લઈ એક ક્ષણમાં એકલે-હતો તે એકાકી બની ગયો. પછી તે શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ પ્રદક્ષિણ દઈ વાંદી નમી પિતાના પૂર્વોક્ત પરિવાર સાથે એ દિવ્ય યાન વિમાન ઉપર ચડી જ્યાંથી આવ્યો હતો ત્યાં જ પાછો ચાલ્યા ગયે.
૧૧૦ એના ગયા પછી “ભગવન” એમ કહીને ચૌદ પૂર્વને જાણનારા, ચાર જ્ઞાનથી યુક્ત. સર્વાક્ષરસંનિપાતી, મહાતપસ્વી, સૂર્યાસની એ દેવમાયાને જોઈને ૯૯શંકાશીલ થયેલા અને કુતૂહલવાળા બનેલા ભગવાન ગૌતમ શ્રમણ ભગવાન મહાવીરને વાંદી નમીને નમ્રપણે આ પ્રમાણે છેલ્યાઃ
૧૧૧ પ્રવહે ભગવન! તે સુભદેવની એ દિવ્ય દેવમાયા, એ દિવ્ય દેવઘુતિ, એ દિવ્ય દેવાનુભાવ કયાં ગયે? ક્યાં સમાઈ ગયે?
ઉ૦–હે ગૌતમ ! સૂર્યાભદેવે સજેલી એ દેવમાયા તેના શરીરમાં ગઈ, તેના શરીરમાં સમાણી.
પ્રો—હે ભગવન! તે કયા કારણથી એમ બન્યું?
ઉ૦–હે ગતમબહાર અને અંદર છાણ વગેરેથી લીંપેલી ગુપલી ફરતી વંડીવાળી બંધ બારણાવાળી ઉડી અને પવન ન ભરાય એવી જેમ કેઈ એક મોટી શિખરબધી શાળા હોય, એ શાળાની પાસે માણસનું એક મોટું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org