________________
૬૨.
શ્રી રાયપાસેણઈય સુત્ત
ટેળું ઊભું હોય અને એ વખતે એ ટેળું આકાશમાં એક મોટું પાણીભર્યું વાદળું જુએ તથા એ વાદળું હમણાં જ વરસશે એમ જે ટેળાને લાગે તે જેમ એને ટોળું પાસેની એ શાળામાં પેસી જાય, તેમ એ દેવરાયા સૂર્યાભના શરીરમાં સમાઈ ગઈ અથવા એ શાળા બહાર ઊભેલું ટોળું પિતાની સામે ચય આવતા વંટેળિયાને જૂએ તોપણ જેમ એ પાસેની શાળામાં પેસી જાય, તેમ એ દેવમાય સૂર્યાભના શરીરમાં સમાઈ ગઈ એમ મેં કહ્યું છે.
૧૧૨ વળી, તમે પૂછ્યું કે
પ્રહ–હે ભગવન્! સૂર્યાભદેવનું સૂર્યાભવિમાન કયાં ૧૦૦જણાવેલું છે?
ઉ–હે ગૌતમ! જ બુદ્વીપ નામના દ્વીપમાં અંદર પર્વતથી દક્ષિણે રમા રત્નપ્રભા૧૦૧ નામની પૃથ્વી છે, તેના રમણીય સમતલ ભૂભાગથી ઉચે ચંદ્ર સૂર્ય ગ્રહગણ નક્ષત્ર અને તારકાઓ આવેલાં છે, ત્યાંથી આગળ ઘણું પેજને સેંકડે પેજનો હજાર એજને લાખ પેજનો કરોડ જિન અને લાખ કરોડે પેજને ઉંચે ઉંચે દૂર જઈએ ત્યારે ત્યાં સૌધર્મકલપ નામને ક૯પ જણાવેલો છે, એ કલ્પ પૂર્વ પશ્ચિમ લાંબે, ઉત્તર દક્ષિણ પહોળ, આકારે અર્ધચંદ્રસમાન સંસ્થિત છે, કિરણના પ્રકાશથી ઝગઝગત છે, તેની લંબાઈ પહોળાઈ અસંખ્ય કોટાનુકેટિ જન છે અને તેને ઘેરા પણ તેટલોજ છે.
એ સૌધર્મકલ્પમાં સાધર્મદેવનાં બત્રીસ લાખ વિમાનાવાસે હોય છે એમ કહ્યું છે. એ બધા વિમાનાવાસ
ત્યારે ત્યાં
થા, ઉત્તર પ્રકાશરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org