________________
શ્રી રાયપણુઈય સુત્ત
૬૩
સર્વરત્નમય દર્શનીય અને અસાધારણ સુંદરતાવાળા છે. - તે વિમાનની વચ્ચે વચ્ચે પાંચ અવતંસક જણાવેલા છેઃ અશોક અવતંસક, સપ્તપર્ણ અવતંસક, ચંપક અવતંસક, ચૂતક અવતંસક અને વચ્ચે સૌધર્માવલંસક. એ પાંચે આવતંસક પણ સર્વરત્નમય સુંદરતમ છે.
એમાંના તે સૈધર્માવલંસક મહાવિમાનથી પૂર્વે તીર છું અસંખ્ય લાખ જન આગળ વધીએ ત્યારે ત્યાં સૂર્યાભદેવનું સૂર્યાભ નામનું વિમાન જણાવેલું છે. એ વિમાનની લંબાઈ પહોળાઈ સાડાબાર લાખ જન છે અને ઘેરાવો ઓગણચાળીશ લાખ બાવન હજાર આઠ સે અડતાલીશ જિન છે.
૧૧૩ સૂર્યાભદેવના એ વિમાનની ફરતો ચારે બાજુ એક મેટે પ્રાકાર-ગઢ છે. એ ગઢ ત્રણસેં જનની ઉંચાઈએ છે. મૂળમાં તેની પહોળાઈ સે એજન, વચ્ચે પચાસ એજન અને છેક ઉપર પચીસ જન છે અર્થાત્ એ ગઢ મૂળમાં પશ્તો-પહોળે વચ્ચે સાંકડે અને છેક ઉપર વધારે પાતળે છે. ગઢને આકાર ગાયના પૂંછડા જેવો છે અને તે આખાય ગઢ સર્વકનકમય અછો મનહર છે.
એ ગઢના કાંગરાં અનેક પ્રકારના કાળા નીલા લાલ પીળા અને ધૂળ એમ પાંચે રંગોથી શોભિતાં છે. તે એક એક કાંગારું લંબાઈમાં એક જન, પહેળાઈમાં અરધું એજન, અને થોડું માઠેરું પેજન ઉચાઈમાં છે. તે બધાં કાંગરાં સર્વ પ્રકારનાં રોમાંથી બનાવેલાં છે–બહુ રમણીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org