________________
૧૩૧
શ્રી રાયપસેલુઈય સુત્ત છે, માટે શરીરમાંથી જ એ બધા નીપજ્યા હોવા જોઈએ. શરીર અને જીવ જુદાં જુદાં હોય તે એ કુંભમાં મેં જેએલા એ જ બહારથી શી રીતે આવી શકે?
કેશી કુમાર બેલ્યા -
હે પએસી ! તે પહેલાં કોઈવાર ધમેલું લેતું એવું છે ખરું ? વા તે જાતે કઈવાર લટું ધમાવેલું ખરું?
ભંતે! હા, ધમેલું લેતું મેં જેએલું છે અને તેને ધમાવેલું પણ છે.
પએસી ! એવું એ લે હું અગ્નિમય લાલચેળ થઈ ગએલું હોય છે, એ વાત ખરીને?
હા, ભંતે ! એ વાત ખરી છે.
તે હે પએસી ! એ નકકર લેઢામાં તે અગ્નિ શી રીતે પેઠે? રાઈ જેટલુંય કાણું લોઢાને નથી, છતાં તેમાં અગ્નિ પેસી શકે છે, તેમ જીવ પણ સર્વત્ર અનિરુદ્ધ ગતિ શક્તિવાળે છે. તે પૃથ્વીને અને શિલા વગેરેને ભેદીને પણ ગમે ત્યાં પેસી શકે છે.
હે પએસી ! બરાબર સજ્જડ બંધ કરેલી એ કુંભમાં પણ તે જે જીવે જોયા છે તે બધાય તેમાં ૧૪ બહારથી પેઠેલા છે, માટે તું એમ માને કે શરીર અને જીવ જુદાં જુદાં છે પણ એક નથી.
૨૩૬ રાજા પએસી બે –
હે ભંતે ! કેઈ એક બાણાવલી તરુણ પુરુષ તરુણ હોય ત્યારે એક સાથે પાંચ બાણેને ફેંકી શકવા જેટલે કુશળ હેય, પણ તે જ પુરુષ જ્યારે મંદ જ્ઞાનવાળા બાળક હિતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org