________________
૧૩૦
શ્રી રાયપણઈય સુત્ત
પણ મળી આવી
આવે તે
જીવ
અને
હા, ભંતે ! નીકળે.
હે પએસી! એ ઓરડીમાં ક્યાંય એક પણ કાણું છે ખરું?
ના, તે, એ ઓરમાં ક્યાંય પણ કાણું નથી.
હે પસી ! એજ પ્રમાણે, વગર કાણાની ઓરડીમાંથી પણ અવાજ બહાર નીકળી શકે છે, તેમ વગર કાણની કુંભમાંથી જીવ પણ બહાર નીકળી શકે છે, અર્થાત્ પૃથ્વીને શિલાને કે પર્વતને ભેદીને સેંસરું જવાનું સામર્થ્ય જીવમાં છે, માટે તેને ગમે ત્યાં પૂરવામાં આવે તો પણ તે બહાર નીકળી જ જવાને. એથી તું એમ સમજ કે જીવ અને શરીર જુદાં જુદાં છે પણ એ બન્ને એક નથી.
ર૩પ વળી, એસી બેન્ચે –
હે ભંતે ! જીવ અને શરીર જુદાં જુદાં નથી પણ એક જ છે એવી મારી ધારણાને ટેકો આપતો આ વળી એક દાખલો સાંભળોઃ
મારા કેટવાળાએ પકી આણેલા ચારને હું જીવથી મારી નાખું, પછી તે મારી નાખેલા ચારને લેઢાની કુંભમાં પૂરી દઉં, તેના ઉપર મજબૂત ઢાંકણું બેસારી, તેને રેવરાવી અને પાકી ચકી બેસાડી દઉં, પછી વખત જતાં તે લોઢાની કુંભી ઉઘાડી જોઊં છું તો તેને કીડાઓથી ખદઅદતી કુંભી જેવી ભાળું છું.
એ કુંભમાં કયાંય રાઈ જેટલુંય કાણું નથી, છતાં એમાં એટલા બધા કીડા કયાંથી પેસી ગયા ?
હું તો એમ સમજું છું કે શરીર અને જીવ એકજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org