SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાયપસેઇય સુત્ત : ટિપ્પણા દેવમંદિરમાં ૧૪૨ દીનિકાયમાં આને બદલે કુમાર કાશ્યપે બીજું ઉદાહરણ આપેલું છે અને તે આ છે. “ જેમ કેાઈ મનુષ્ય ગ્રંથરૂપમાંગંધાતી ગટરમાં પડેલા હોય અને તેનું આખું શરીર મળથી ખરડાએલું હોય તે માણસને ત્યાંથી બહાર કાઢી નવરાવી ધેાવરાવી એકખેા કરી, સુગધી તેલથી તેના ઉપર વિલેપન કરી, માળા વગેરે પહેરાવી તેને સુશોભિત કરી પછી તેને પાછા ફરીવાર એ ગંધાતી ગટરમાં જવાનું કહેવામાં આવે તે જાય ખરે!? રાજા કહે છે-ન જાય, તેમ આ ગંધાતા માનવલોકમાંથી સ્વર્ગે પહોંચેલા દેવા કરીવાર ગંધાતા માનવલેાકમાં આવે ખરા ? ’' ઇત્યાદિ. દીધનિકાય પૃ. ૩૨૪ અબઘડીએ "" ૧૪૩ દીધ્વનિકાયમાં કહેલું છે કે- માનવલેાકનાં પૂરાં સા વરસ એટલે ત્રાયઅિશ દેવાના એક દિવસ રાત; એવી આપણા સે વરસ જેટલી લાંખી ત્રીશ રાતદિવસ થાય ત્યારે દેવાના એક માસ અને એવા બાર માસ વીતે ત્યારે દેવેાનું એક વરસ થાય. એ ત્રાયસ્પ્રિંશ દેવાનું એવાં દિવ્ય હજાર વર્ષ જેટલું દી આયુષ્ય હોય છે. એ દેવા એમ ધારે છે કે આપણે બે કે ત્રણ રાત આ દિવ્ય કામગુણાને ભાગવી પછી આપણા માનવી સંબંધીઓને સમાચાર આપવા જઈશું. ઇત્યાદિ પૃ૦ ૩૨૭. ગકી ૨૧૫ << ૧૪૪ દીધનિકાયમાં જણાવેલું છે કે− દેવાની ષ્ટિમાં મનુષ્યા અશ્ય છે, દુર્ગંધી છે, ગુપ્સિત છે. મનુષ્યલાકના દુર્ગંધ સાચેાજન ઉંચે જઈ ને દેવાને બધા ઉપજાવે છે. “ ચોબનપુત સ્રો રાખન્ન ! મનુબંધો તેને કન્યાદ્ઘતિ ” )-પૃ× ૩૨૫. "" ચારસે પાંચસે યાજન ૧૪૫ નવ યાજન કરતાં વધારે દૂરથી આવતાં સગંધ પુદ્દલા આપે આપ ઘ્રાણેન્દ્રિયને વિષય થઈ શકતાં નથી એવા ધ્રાણે દ્રિયના વિષયને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004870
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherLaghaswami Pustakalaya Limbdi
Publication Year1935
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy