________________
૨૧૬
શ્રી રાયપાસેણઈય સુત્ત ઃ ટિપણ
લગત જનશાસ્ત્રનો નિયમ છે. નવી યોજના કરતાં વધારે દૂરથી જે પુલે આવે છે તેમને ગંધ અત્યંત મંદ થઈ જાય છે અર્થાત ધ્રાણેદિય તેને લઈ શકતી નથી. આ નિયમ છતાં અહીં જે ચારસેં પાંચસે
જન સુધી દુર્ગધ જવાની વાત કહી છે તેની સંગતિ કેમ થાય ? આવો પ્રશ્ન ટીકાકારને પોતાને થાય છે. અને તેનું સમાધાન પણ તેઓ પોતે જ પોતાની રીતે શોધી કાઢે છેઃ “જે કે નિયમ તો એજ છે પણ જે પુદ્ધ અતિઉત્કટ ગંધવાળાં હોય છે તે નવ જન સુધી પહોંચતાં ત્યાં તેમને જે બીજા પુલો મળે છે તેમાં તેઓ પોતાના દુર્ગધનો પાસ બેસાડે છે અને એ પાસ બેઠેલાં પુલો વળી આગળ જઈ બીજાં પુલમાં પાસ બેસાડે છે, એ રીતે ઉપર ઉપર પાસ બેસાડેલાં પુલો ચારસે પાંચસે જન સુધી પહોંચી વળે છે. પણ આ વાત લક્ષ્યમાં રાખવાની છે કે ઉપર ઉપર જતાં ગંધ મંદ થઈ જાય છે. મનુષ્યલોકમાં જે દુર્ગધ છે તે સાધારણ રીતે ચારસેં જન સુધી જાય છે પણ મનુષ્યલોકમાં જ્યારે દુર્ગધ ખૂબ વધે છે ત્યારે તે પાંચસૅ યોજન સુધી પણ પહોંચે છે, માટે મૂળકારે “ચારસે” અને પાંચસો” એમ બે સંખ્યા બતાવી છે.” (“ इह यद्यपि नवभ्यो योजनेभ्यः परतो गन्धपुद्गला न घ्राणेन्द्रियग्रहणयोग्या भवन्ति, पुद्गलानां मन्दपरिणामभावात् घ्राणेन्द्रियस्य च तथाविघशक्त्यभावात् तथापि ते अत्युत्कटगन्धपरिणामा इति नवसु योजनेषु मध्ये अन्यान् पुद्गलान् उत्कटगन्धपरिणामेन परिणमयन्ति, तेऽपि ऊर्ध्व गच्छन्तः परतोऽन्यान् तेऽपि अन्यान् इति चत्वारि पञ्च वा योजनशतानि यावत् गन्धः केवलम् ऊर्ध्वम् ऊर्ध्वम् मन्दपरिणामो वेदितव्यः । तत्र यदा मनुष्यलोके बहूनि गोमृतककलेवरादीनि तदा पञ्च योजनशतानि यावद् गन्धः
ષા વારિ તા ૩-રારિ પખ્ય તિ –પૃ. ૧૩૪). આ સમાધાન તદ્દન બેઠું છે. ટીકાકાર પતેજ કહે છે કે ઉપર ઉપર ગંધ મંદ થતો જાય છે તે પછી ચારસેં કે પાંચસૅ યોજના સુધીમાં મંદતમ થએલો દુર્ગધ, દેને કેમ બાધા પહોંચાડી શકે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org