________________
--
-
૧૯૦
શ્રી રાયપણુય સુત્ત ઃ ટિપણે વાદળની રચના
૭૪ આ ઉપરથી એમ લાગે છે કે પાણી વરસાવવા માટે કૃત્રિમ વાદળાંની રચના પ્રાચીન સમયમાં થતી હશે. આ યુગના વૈજ્ઞાનિક પણ એવી કોઈ ચોક્કસ ફળદ્રુપ શેધ પાછળ મંચા છે ખરા. ગાજી ઉઠયા
૭૫ વધારેમાં વધારે દૂર બાર યોજનથી આવનારો શબ્દ આપોઆપ શ્રોત્રગ્રાહ્ય થઈ શકે છે પણ તેથી વધારે દૂરથી આવતા શબ્દ કોઈ બીજા સાધન વિના એની મેળે–આપોઆ૫–શ્રેત્રગ્રાહ્ય થઈ શકતો નથી. એ શ્રોત્રંદ્રિયના વિષયને લગતા સાધારણ નિયમ જૈનશાસ્ત્રમાં છે. અહીં સૂર્યાભદેવનું વિમાન લાખ યોજનાનું બતાવેલું છે, તેમાંની સુષા ઘંટા યજનના ઘેરાવાવાળી છે, તે ઘંટ વગાડ્યા પછી તેના શબ્દને રણકે લાખ યોજનના એ આખાય વિમાનમાં પહોંચી ગયાનું જણાવેલું છે; પણ એવું બને શી રીતે ? ઉપર્યુક્ત સાધારણ નિયમ પ્રમાણે તે બાર એજન કરતાં વધારે છેટેથી આવતે શબ્દ કઈ પણ બીજા સાધનના ઉપયોગ વિના એની મેળે શ્રેત્રગ્રાહ્ય થઈ શકતો નથી, તે પછી એ ઘંટાને રણકે લાખ
જન પ્રમાણવાળા વિમાનમાં બધે શી રીતે પહોંચી શકે હશે ? ટીકાકાર પતે આવી શંકા ઉઠાવે છે અને તેનું સમાધાન આપતાં તે પિતે જ કહે છે કે એ બધું દેવના પ્રભાવથી બની શકે છે, માટે એ વિશે કોઈ તક કે શંકાને અવકાશ નથી. સમજીને
૭૬ જુઓ ટિમ્પણ ૬૦ મું. પૃથ્વી પરના લોકો અને પૃથ્વીથી વિશેષ ઊંચે રહેતા દેવો એ બન્નેના માનસમાં ઝાઝો ફેર જણાતો નથી. લાગી પડયા
૭૭ દેવો એક ફૂંક મારે ત્યાં એક તો શું પણ એક સામટાં હજારો વિમાન ખડાં થઈ જાય એવો દેવોની દિવ્યશક્તિનો અજબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org