________________
શ્રી રાયપસેય સુત્ત
પાટની બધી માનુની કારમાં મેાતીએ જડેલાં હતાં, ચામડાનું વસ્ત્ર, રૂ, માખણ અને આકડાનું રૂ એ બધાની જેમ એની સુવાળપ હતી; એવી રત્નમયર૬ રમ્ય શિલાપાટ એ અશેાકવૃક્ષની નીચે આવેલી હતી.
૫ આ તરફ—
એ નગરીમાં રાજા સેય૭ અને રાણી ધારિણીનું રાજ્ય હતું.
રાજા સેય મહાન્ હિમાલય, મહાન મલયગિરિ, મન્દરાચલ અને મહેન્દ્ર જેવે અડગ-અણનમ હતા. અત્યંત વિશુદ્ધ-ખાનદાન-રાજકુલ૮ રાવલ-વંશના એ રાજા બધાં રાજલક્ષણૈાથી વિભૂષિત હતા, એને બહુજના બહુમાન આપતા-પૂજતા. સર્વગુણસંપન્ન ક્ષત્રિય લાહીના એ રાજા સદા મુદિત રહેતા, એને મૂર્ધાભિષેક થએલા હતા, એનાં માતાપિતા વિશુદ્ધ વશનાં હતાં.
એ, મનુષ્યના ઈંદ્રસેય રાજા સીમ કર સીમધર ક્ષેમકર ક્ષેમધર હતા એ માટે જ જનપદ્મના પિતા જેવા હતા; જનપદના પાલક અને પુરેાહિત, જનપદમાં સેતુએ૨૯ અને કેતુ કરનાર એ રાજા, નરવર, પુરુષપ્રવર, પુરુષસિંહ, પુરુષવ્યાઘ્ર, પુરુષાશીવિષ, પુરુષવરડરીક અને પુરુષવરગ ધહસ્તી હતા.
ર
સમૃદ્ધિવાળા કાંતિએ દીપતે એ સેય ન્રુપ પ્રસિદ્ધ હતા. ભવના, શયના, આસને, ચાના અને વાહને એની પાસે વિપુલ-વિસ્તીર્ણ હતાં, એના ભંડારમાં ઘણું ધન, સુવણુ અને રજત-રૂપું ભરેલું હતું, અલાભના ઉપાયને કરી જાણનાર એના રાજ્યમાં એઠવાડમાં પણ ઘણાં ભાત
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org