________________
૧૮૪
શ્રી રાયપસેલુઈય સુત્ત ઃ ટિપ્પણ
લોકમાનસ આજે પણ છે, તો પહેલાં પણ એવું જ હોય એમાં શી નવાઈ ? ઉગ્ર
૫૯ ઉગ્ર ભોગ રાજન્ય ક્ષત્રિય ભટ ધ મલકિ લિચ્છવિ વગેરે, તે સમયના પ્રસિદ્ધ પ્રસિદ્ધ રાજવંશોનાં ખાસ વિશેષ નામે છે એ ધ્યાનમાં રાખવાનું છે, અર્થાત ભટે એટલે સુભટો, ધો એટલે યુદ્ધ કરનારાઓ, એ તે નામે અર્થ બરાબર નથી. કેટલાક
૬૦ સભા સમિતિઓમાં જનારાના માનસનું આબેહૂબ ચિત્રણ આ કંડિકામાં છે. બલિકર્મ
૬૧ કોઈ ગૃહસ્થ જ્ઞાની પાસે ધર્મ સાંભળવા જાય કે રાજદરબારમાં જાય ત્યારે “બલિકમ' કરીને જાય-એવા અનેક ઉલ્લેખ જૈન આગમોમાં વિદ્યમાન છે. પણ એ બલિકમ' શું છે ? તે સંબંધી સ્પષ્ટ માહિતી મળતી નથી. “પિતપતાના ગૃહદે પાસે બલિ ચડાવવી–નિવેદ ધરવું-ભેટ ધરવી” એ બલિકમને અર્થ ટીકાકારે આપેલો છે. (“વૃત ત્રિવર્ષ aJવતાનો ઃ તે તથ”—ઉવવાઇય પૃ. ૫૯) આમાં “ગૃહદેવતા” કેણુ અને તેનું શું સ્વરૂપ-એ પ્રશ્ન ઊભો રહે છે.
૬ર ભગવાનની ધર્મસંશોધક દેશના જે અહીં જણાવેલી છે તેનું મૂળ ઉત્તરાધ્યયન સૂત્રનાં નીચેનાં પઘોમાં છેઃ (१) जे पावकम्मे हि धणं मणुस्सा समाययंति अमति गहाय ।
पहाय ते पास पयट्टिए नरे देराणुबद्धा नरय उवेंति (२) वित्तेण ताणं न लभे पमत्ते इमम्मि लोए अदुवा परत्थ ॥५॥
(૨I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org