________________
શ્રી રાયપાસેણઈય સુત્ત ઃ ટિપણે
૧૮૫
(३) खिप्पं न सकेइ विवेगमेउं तम्हा समुदाय पहाय कामे ॥१०॥ (४) मुहं मुहं मोहगुणे जयंतं अणेगरूवा समणं चरंतं । फासा फुसंति असमंजसं च ण तेसु भिक्खू मणसा पउस्से ॥११॥
–ધ્યયન ૪ (५) सुवण्णहप्पस्स य पव्वया भवे सिया हु केलाससमा असंखया। नरस्स लुद्धस्स न तेहि किंचि इच्छा हु आगाससमा अणतया ॥४॥
-अध्ययन ९
સમવસરણ
૬ ૭ “સમ ” અને “અ” ઉપસર્ગપૂર્વક “સૂ-સરકવું-જવું” ધાતુમાંથી “સમવસરણ” શબ્દ નીપજેલું છે. ભગવાનને કે તેમના શિષ્યોના આગમનને સૂચવવા સૂત્રોમાં અનેક ઠેકાણે “સનોસર ક્રિયાપદ વપરાએલું છે. આજની ભાષામાં “પધારવું’ ક્રિયાપદ જે ભાવને સૂચવે છે તે ભાવ એ “સમોસ' ક્રિયાપદને જણાય છે. આ ઉપરથી “સમવસરણ” નો પ્રથમ અર્થ ‘પધારવું” થાય. બીજે અર્થ “જુદા જુદા મતવાળાઓને મેળા’ થાય. “વાદિઓનું સમસરણ” એ વાક્યમાં તે બીજે અર્થ વપરાએલો છે ( “વારિ वाइसमोसरणा"-" वादिनः तीथिकाः समवसरन्ति अवतरन्ति एषु इति સમવસરાનિ–વવિધમતમતાઃ ”-(સ્થાનાંગ પૃ. ૨૬૭-૨૬૮)
સમવસરણ”ને ત્રીજો અર્થ રહેઠાણ–રહેવાનું સ્થાન-થાય છે. ('समोसरणाईति-समवसरणानि सतयः क्व भगवान् अवस्थितः इति કાનત–ભગવાન ક્યાં-કયા મકાનમાં-ઊતર્યાં છે તે જાણો–ઉવવાય પૃ. ૬૧) અને ચે અર્થ ત્રિગડું–સમવસરણની રચના-થાય છે. ઉક્ત ત્રણે અર્થે તદ્દન સાદા સ્વાભાવિક છે ત્યારે આ ચેથા અર્થ વિશેષ અલંકારવાળો છે. અહીં તે ત્રીજે “રહેઠાણ” અર્થ બંધ બેસે એમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org