________________
૧૮૬
શ્રી રાયપાસેણુઈય સુત્ત : ટિપણે
સૌધર્મ
૬૪ સૌધર્મ સ્વર્ગ અને સુધર્મા સભાના નામને નિર્દેશ બૌદ્ધગ્રંથમાં પણ આવે છે. જુઓ ભગવતીસૂત્રને મારે અનુવાદ ભાગ ૨, પૃ. ૧૨૯-૧૩૦ ટિપણ. હર્ષવાળે
૬૫ ચિત્તમાં ખરેખરે હર્ષને ઉકેક થતાં શરીર ઉપર તે ઉદ્દેકની જે અસર થાય છે તે, આ કંડિકામાં પ્રત્યક્ષવત વર્ણવેલી છે. અજર અમર
૬૬ આ સ્થળે સૂર્યાભદેવના મુખમાં શક્રસ્તવને આખોય પાઠ મૂકવામાં આવ્યા છે પણ તે સુપ્રસિદ્ધ હોવાને લીધે અહીં આપેલ નથી. ચિંતનરૂપ
- ૬૭ એક જ ભાવને બતાવવા પર્યાયરૂપ અનેક શબ્દો મૂકવાની પદ્ધતિ સૂત્રોમાં પ્રચલિત છે, પ્રાચીન વૈદિક વા બૌદ્ધ ગ્રંથમાંય તેવી વાક્યપદ્ધતિ યોજાએલી છે. વિવક્ષિત ભાવ ઉપર વિશેષ ભાર બતાવવા એક જ વાચ્ય માટે પણ અનેક શબ્દો મુકાતા હશે, પરંતુ ભાષામાં એવું ઠીક ન જણાયાથી આ અનુવાદમાં એ પદ્ધતિ સ્વીકારી નથી. ક્ષમકર
૬૮ ટીકાકાર ક્ષમ”ને અર્થ “સંગતિ' બતાવે છેઃ (ક્ષમા– કર્ણાવાય-રાયપણુછય પૃ. ૧૦૨ ) કહી સંભળાવ
૬૯ ભગવાન કેવળજ્ઞાની છે એ હકીકત તે સૂર્યાભદેવ જાણતો જ હશે અર્થાત્ સૂર્યાભદેવ જેમને મોકલે છે એવા આભિગિક દેનાં નામ ગોત્રો ભગવાનના ધ્યાન બહાર નથી, છતાં અવધિજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org