________________
શ્રી રાયપસેય સુત્ત : ટિપ્પા
આસવ
૫૦ વિશ્વ, રાષ્ટ્ર, સમાજ કે વ્યક્તિએ ચારેનાં શરીર કે મનને દૂભવનારી પ્રવૃત્તિનું નામ આસવ. જે પ્રવૃત્તિથી વિશ્વની શાંતિમાં ખલેલ પહોંચે, જે પ્રવૃત્તિથી રાષ્ટ્રની શાંતિ ભયમાં આવી પડે, જે પ્રવૃત્તિથી સમાજની શાંતિને જોખમ પહોંચે અને જે પ્રવૃત્તિથી વ્યક્તિ વ્યક્તિની શાંતિને લેાપ થાય તે પ્રવૃત્તિનું નામ આસ્રવ. અચિન
૧૭૭
૫૧ જેમની પાસે કિંચન–કાંઈ–નથી તે અકિંચન. આવા ર્કિચના એ પ્રકારના હોય છે. એક તે અચ્છિક અકિંચન અને ખીજા એધ અકિંચન. આધ અકિંચને પેાતાની વૃત્તિને શેાધ્યા વિના માત્ર આવેગ કે દેખાદેખીથી અકિંચનપણું માણે છે, એથી તેએ અકિંચને દેખાવા છતાં પેાતાની અને પરની સમાધિમાં વિશ્વરૂપ બને છે, તેમનામાં તૃષ્ણા કામ લાભ ઈર્ષ્યા અહંકાર વગેરે વૃત્તિએ પડેલી હાય છે, તેમાંની એક વૃત્તિને પણ તે આધ અકિંચને વિવેક ન હેાવાને કારણે દાખી શકતા નથી, ઉલટું તે વૃત્તિએના તેએ દાસ બનેલા હાય છે. એથી એધ અકિંચનાને મેટા ભાગ સમાજ, રાષ્ટ્ર, વિશ્વ કે વ્યક્તિની શાંતિને હાનિ પહેાંચાડનારા થાય છે. જેએ પેાતાની વૃત્તિને તપાસી તાવીને અને પોતાનાં બળ સામર્થ્ય અને મર્યાદા વગેરેને બરાબર સમજીને ઇચ્છાપૂર્વક અકિંચનપણું સ્વીકારે છે, તે ઐચ્છિક અકિચને છે. આવા જ અકિચને પેાતાના વિકાસ સાધી શકે છે અને વ્યક્તિ સમાજ રાષ્ટ્ર કે વિશ્વની શાંતિમાં પેાતાના ફાળા નોંધાવી શકે છે. ભગવાન મહાવીર આ જાતના અકિંચન હતા, પણ એધ કિચન ન હતા. સંસારને પ્રત્યેક પ્રાણી પેાતાની અજ્ઞાનતાને લીધે દુઃખના પંકમાં ક્રૂસાએલે છે. સંસારમાં અજ્ઞાન અને દુઃખની માત્રા એટલી બધી વધારે છે કે તેને એટલે સમસ્ત સંસારના સમગ્ર અજ્ઞાન અને સમગ્ર દુ:ખને સમૂળ નાશ, કાઇથી કોઇ પ્રકારે થઈ
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org