________________
શ્રી રાયપાસેણઈય સુત્ત ઃ ટિપ્પણે
૧૯૯ પ્રત્યંત નો અર્થ “ફેદેશ” છે (“ચત્તો ફ્રેઇમve:” અભિધાન ચિ૦ કાં ૪ ૧૮). ભેટ વગેરે દેશને સ્વેચ્છદેશ ગણેલા છે. એ દેશના લોકોને તેમના આચારને કે એ દેશના કોઈ પ્રસંગ વગેરેનો અભિનય તે પ્રાત્યંતિક અભિનય. ૩ સામાન્ય પ્રકારનો અભિનય તે સામાન્ય નિપાતિક અને લોકના મધ્ય કે અંત સંબંધી અભિનય તે લોકમધ્યાવસાનિક અભિનય. અભિનયના પ્રકારસૂચક તે તે શબ્દને આ તે શબ્દાર્થમાત્ર છે. પરંતુ તે વિશે વિશેષ સમજવા માટે અભિનયવશારદો અને નાટયશાસ્ત્રધારા જાણું લેવું જોઈએ. શંકાશીલ
૯૯ જુઓ ટિપ્પણુ ૯૦ મું. દ્વાદશાંગીના નિષ્પાદક ગૌતમ ગણધર માટે આ વિશેષણો બંધબેસતાં જણાતાં નથી. સૂર્યાભની દેવભાયા ક્યાં ગઈ ? વા સૂર્યાભનું વિમાન ક્યાં આવેલું છે ? એ પ્રશ્ન, જેમણે આખી જૈન ભૂગોળ ખગળની રચના સંકલના અને ગુંથણી કરી છે તેમને ન ઊઠે, પરંતુ કેઈ બીજાને સમજાવવા અને અનેકાંત સત્ય જાણવા આ પ્રકનો એ છદ્મસ્થ ગણધરે કર્યા હોય એમ માનીએ તો માની શકાય. કયાં જણાવેલું છે ?
૧૦૦ જુઓ ટિપણ લ૯ મું. રત્નપ્રભા
૧૦૧ જે પૃથ્વી ઉપર આપણે બધા વસીએ છીએ તેનું નામ રત્નપ્રભા જણાય છે, કેમકે અહીં જણાવેલ સમતલ ભૂભાગ તે તેનો સંભવે છે. અશેકદેવ.
૧૦૨ વનખંડનાં નામ-અશોકવન, સપ્તપર્ણ-સાદડ-વન, ચંપકવન અને ચૂતકવન છે અને તેમના દેવોનાં નામ પણ અશોક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org