________________
૧૯૮
શ્રી રાયપસેય સુત્ત : ટિપ્પણી
નય ગણાય. એ જ પ્રમાણે લિપિસંબંધી બીજા બધા અભિનયે વિશે સમજી લેવું. છેલ્લેા ખત્રીશમા અભિનય ભગવાન મહાવીરની જીવન ઘટનાના મુખ્ય મુખ્ય પ્રસંગાને લગતા છે. આ બધું શ્વેતાં તે સમયની અભિનયકળાના પરમપ્રકના ખ્યાલ આવે છે અને તે પ્રત્યેક અભિનયની ઉપયેાગિતા પણ સમજાય એવું છે. ભગવતીસૂત્રમાં પણ સૂર્યાભદેવે કરી બતાવેલા અહીં જણાવેલા અભિનયેાને ઉલ્લેખ છે તે માટે જુએ ભગવતીસૂત્રને! મારા અનુવાદ–ખંડ ૨, પૃ. ૪૩ ટિપ્પણ.
ક ખ ગ ઘ ઙ
૯૫ અહીં લિપિના અભિનયેના ઉલ્લેખમાં પાંચ વના પચ્ચીશ અક્ષરેાના જ અભિનયાની નોંધ છે, તેમાં સ્વરના ય ર લ વ શ ષ સ હ ળ ક્ષ કે જ્ઞ ના અભિનયેાના ઉલ્લેખ નથી એ ધ્યાનમાં રાખવા જેવું છે. બ્રાહ્મી લિપિમાં ‘ક' વગેરેની જે મૂળ આકૃતિએ બતાવી છે તે આકૃતિના ધાટના અભિનયે અહીં સમજવા જોઇએ. અશાકના શિલાલેખા બ્રાહ્મીલિપિમાં લખાયેલા છે. એ લિપિના અક્ષરાની આકૃતિ માટે સુપ્રસિદ્ધ લિપિશાસ્ત્રી હીરાચંદ ગારીશ કર એઝાની પ્રાચીન લિપિમાળા જોઇ જવી ધરે.
કુંત
૯ ૬ જુએ ભગવતીસૂત્રને મારા અનુવાદ–ખંડ ૨, પૃ. ૪૪ ટિપ્પણ, પાવૃદ્ધ
૯૭ શબ્દ ઉપરથી સંગીતના આ ચાર ભેદો સમજાય એવા છે પણ તેની વિશેષ માહિતી તે કાઈ સંગીતવિશારદ પાસેથી જ જાણી લેવી જોઇએ,
અભિનયેા ભજવી
૯૮ મૂળકારે અભિનયના આ ચાર પ્રકાર બતાવેલા છેઃ ૧ દાર્દ્રાંતિક અભિનય તે કોઇ પ્રકારના દૃષ્ટાંતને અભિનય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org