________________
૨૦ ૦
શ્રી રાયપાસેણઈય સુત્ત ઃ ટિપ્પણે
દેવ, સપ્તપર્ણદેવ, ચંપકદેવ અને ચૂતકદેવ છે. સ્વર્ગમાં એ ચાર વૃક્ષોની વિશેષ પ્રતિષ્ઠા હશે ? નામની શૈલી પણ વિચિત્ર પ્રકારની છે. ઊંડા છે
૧૦૩ “તે જં ચણા અદ્ર ગોળારું ૩૬ ૩ , કટ્ટ લોયરું ૩વેf–પૃ. ૮૭ (અર્થાત “તે ચૈત્યવૃક્ષે ઊંચાઈમાં આઠ યોજન છે અને ઊંડાઇમાં આઠ જન છે”) એ મૂળપાઠ છે, ત્યારે ટીકામાં એ કરતાં તદ્દન જુદો જ અર્થ છેઃ (“ પ્રત્યે ચિંચवृक्षा अष्टौ योजनानि ऊर्ध्वम् उच्चस्त्वेन, अर्धयोजनम् उद्वेधेन-उण्डत्वेन" પૃ. ૯૦) અર્થાત “તે દરેક ચૈત્યવૃક્ષ ઉંચાઈમાં આઠ જન છે, ઊંડાઈમાં અડધું જન છે.” આવો વિચિત્ર પ્રકારનો પાઠભેદ મૂળ અને ટીકા વચ્ચે છે. એક યોજન પહેલા
૧૦૪ મહેદ્રધ્વજની પહોળાઈ અને ઊંડાઈ મૂળમાં જન બતાવેલી છે. ત્યારે ટીકામાં એની જ પહોળાઈ અને ઊંડાઈ અડધે કેશ બતાવેલી છે. “ની
” – “ ઊંડાઈ જન” નોળે વિકāમેળ”-“પહોળાઈ યોજન” –પૃ૦ ૮૮. “મર્યા –કાબૂતમ્ વધેન ”—“ ઊંડાઈ અર્ધક્રેશ–અર્ધ
ગભૂત. ”
“અધોરીમ્ વિદwતઃ” “પહોળાઈ અઈક્રોશ”-પૃ૦ ૯૧ આચાર્ય હેમચંદ્ર કહે છે કે –
“યોગને તુ તુwોરચા”—અર્થાત જન એટલે ચાર ગાઉ. અનેકાર્થ સંગ્રહ-લો૦ ૩૯૪.
ચૂd wોરાર”—“ ગબૂત એટલે એક કોશ”-અભિજાનચિત્ર કાં૦ ૩ ૦ ૫૫૧.
ટીકાકારને અર્થ ખરે હોય તો તેમના સમયનું જન નાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org