________________
શ્રી રાયપણુછય સુત્ત ઃ ટિપ્પણ
૧૯૩
હોય. પણ એ જ્ઞાન તે સૂર્યાભદેવ પિતાના અવધિજ્ઞાનથી જ મેળવી શકે છે ને ? નેજા
૮૪ મૂળમાં આ માટે “ઢું સરું ગીર્દિ એ પાઠ છે. ટીકાકાર આ પાઠ માટે કશું લખતા નથી. સંપાદકે આ પાઠ [ 1 આવા નિશાનમાં મૂકેલો છે તેથી એ પાઠ પાઠાંતરરૂપ છે અને જે વાચનાની ટીકાકારે ટીકા કરી છે તે વાચનાને નથી એમ જણાય છે. શબ્દની સમાનતા જોઇને અમે અહીં તેનો “નેજા” અર્થ બતાવ્યો છે પણ તેને સાચો અર્થ તે હોય તે ખરો. નિર્માણ માગ
૮૫ આપણે જેમ ક્યાંય પ્રવાસે જઈએ છીએ ત્યારે ભૂગોળવિદ્યાને આધારે ચક્કસ કરેલા અમુક એક માર્ગ ઉપર પ્રવાસ કરીને ઇષ્ટ સ્થાને પહોંચીએ છીએ, તેમ દેવો પણ તે જ રીતે પ્રવાસ કરતા જણાય છે. સૂર્યાભદેવ પિતાના નિવાસરૂપ સૌધર્મકલ્પથી જબૂદીપમાં આવવા માટે એ કલ્પથી ઉત્તર દિશાએ આવેલા નિર્માણમાંર્ગને આશ્રય લે છે. મૂળ સૂત્રની એ હકીકત જ એમ બતાવી આપે છે કે સ્વર્ગલોક અને માનવલોક વચ્ચે જાવ આવ કરવાને નિયત માર્ગ હોવો જોઈએ. મહાભારતમાં તે અર્જુનને પ્રવાસ કરતો કરતો નિયત માર્ગે ઈંદ્રને ત્યાં પહોંચેલે વર્ણવેલો છે. આ વિશે વિશેષ
ધબળ થાય તે જરૂર અપૂર્વ હકીકત મળી શકે. આ માટે વધુ જાણવા સારૂ “માનવેર આદિભૂમિ' અને મહાભારતમાં વર્ણવેલો અર્જુનને પ્રવાસ વગેરે પુસ્તકે ધ્યાનપૂર્વક વાંચી જવાં જોઈએ. વેગવાળી
૮૬ દેવની ગતિને વેગ લાખ યોજન છે. રેલ્વે મેટર કે વિમાનને વેગ કલાકે અમુક માઇલને હોય છે તેમ દેવની ગતિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org