________________
શ્રી રાયપસણુઈય સુત્ત ઃ ટિપ્પણ ઘડિયાં કે ઢીંગલા બાંધે છે અને ધજા કે ત્રિશલ વગેરે ખોડે છે. વૈદિક લાકે પીપળાને અને તુલસીને પૂજે છે. બૌદ્ધ લેકો ગયાના બોધિવૃક્ષને અને જેને લોકોને એક ભાગ રાયણના ઝાડને પૂજે છે. ક્ષત્રિયનું શમીપૂજન તે સુપ્રસિદ્ધ છે જ. વૃક્ષ પૂજાની આ પરંપરા બહુ વખતથી ચાલતી જણાય છે. એની પાછળ વૃક્ષની ઉપયોગિતા, કોઈ પુણ્ય પુરુષની સ્મૃતિ કે વહેમનાં પટળ છે એ ખાસ શોધને વિષય છે. રત્નમય શિલાપાટ
- ૨૬ રત્નમય શિલાપાટ અને વળી એની કેરેમાં મોતીઓનું જડતર; આ અને આવા બીજા રનમય, વજીમય, મણિમય, વૈડુર્થમય કે સુવર્ણમય પદાર્થને વર્ણન ઉપરથી તે સમયની સંપત્તિની બહુલતા જ કલ્પી શકાય પણ એ નર્યું ઐતિહાસિક સત્ય છે એમ તે કેમ કહેવાય ? “લંકામાં સેનું પાકે છે, “જે જાય જાવે તે, પરિયાના પરિયા ચાવે એટલું ધન લાવે” ઇત્યાદિ વાને જે આશય છે તે જ આશય આ “રત્નમય શિલાપાટ'નો છે. આ પ્રકારના વર્ણ કે એક પ્રકારની અતિશયવાળી ભાષા છે, લેકમાનસને લક્ષ્યમાં રાખીને આવા વર્ણ કરવા પડે છે. કથાગ્રંથમાં આવા વર્ણ કે હોય તે જ કથાકાર સફળ થયો ગણાય. શજ સેય
૨૭ રાજા “સેય’ને વિશેષ વૃત્તાંત જાણવામાં નથી. સ્થાનાંગ સૂત્રના આઠમા ઠાણામાં શ્રમણ ભગવાન મહાવીરે પ્રવજિત કરેલા આઠ રાજાઓનાં નામે ગણાવતાં સૂત્રકારે તેમાં એક નામ “સેય” પણ મૂકેલું છે. એ “સેય” આ કે બીજો કોઈ તે વિશે નક્કી કહી શકાતું નથી. ટીકાકાર અભયદેવ તે તે “સેય” આ જ “સેય’ છે એમ જણાવે છે. તેઓ લખે છે કે “ “તથા રામપાન કાર્યો: હવામી, यस्यां हि सूर्यकाभो देवः सौधर्माद् देवलोकाद् भगवतो महावीरस्य वन्दनार्थम
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org