________________
૧૪૬
શ્રી રાયપાસણય સુત્ત
આવતી કાલે પ્રભાતને પહેર થતાંજ મારા બધા પરિવાર સાથે અહીં આવી આપને વંદન નમન કરી મેં કરેલા આ
અવિનયની વિનયપૂર્વક વારંવાર માફી માગું. - આમ કહી રાજા પએસી પિતાને સ્થાને પહોંચી ગયે અને સવાર થતાં જ એ રાજા રાજા કેણિકની પેઠે મોટા આડંબર સાથે પાંચ ૧૫ અભિગમપૂર્વક કેશી શ્રમણ પાસે આવ્યું અને તેમને વાંદી નમી પિતાના અવિનય સંબધી વિશેષ નમ્રતાપૂર્વક ક્ષમા માગી.
કેશી શ્રમણે એ રાજા પએસીને તેની રાણ સૂર્યકાંતાને તથા તેની સાથેની મોટી સભાને ધમ દેશના કહી સંભળાવી.
૨૪૮ ધર્મદેશના સાંભળી પિતાને સ્થાને જવાની –રાવાળા રાજાને કેશ કુમારે કહ્યું –
પસી ! વનખંડ, નૃત્યશાળા, શેરડીનો વાઢ અને ઓળને વાડે પહેલાં પહેલાં તે રમણીય લાગે છે પણ પછી અરમણીય થઈ જાય છે, તેમ તે પહેલાં રમણીયપર થઈ પછી અરમણીય ન થતો.
પએસી બોલ્યા -
હે ભતે ! વનખંડ, નૃત્યશાળા. શેરને વાઢ અને ખેાળને વાડે એ પહેલાં પહેલાં તે રમણીય લાગે છે અને પછી અરમણીય થઈ જાય છે, તે વળી કેમ?
કેશી બોલ્યા:
પએસી! સાંભળ. વનખંડ જ્યાંસુધી પત્રવાળે ફૂલવાળે ફળવાળો અને ઘટાદાર છાયાવાળો લીલોછમ હોય છે ત્યાંસુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org