SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાયપસેણઈય સુત્ત ઃ ટિપણે ૨૦૯ રાગબ્બો લેતવ્યું ભક્ષાવતિ x ૪ ૪ પદ્રિ જોન હિનં રાચ્ચે x x x પયાસિકન્નર જીવલપ વાપર્વ હિfટ્ટાd acqન્ને ક્ષેતિ રતિ રિ नस्थि परलोको, नत्स्थि सत्ता ओपपातिका, नत्थि सुकतदुक्कटानं कम्मानं फलं વિપા તિ-દીઘનિકાય ભાગ ૨ પૃ૦ ૩૧૭). ચિત્ત ૧૨૫ આ માટે ટીકાકાર “ ચિત્ર ” શબ્દ વાપરે છે. દીઘનિકાયમાં આ માટે “તું” શબ્દ છે. આ સૂત્રમાં જેમ રાજા પએસી અને ચિત્ત વચ્ચે ગાઢ સંબંધ બતાવેલો છે તથા તે બેની વચ્ચે વિશેષ વાતચીત થયાની હકીકત લખેલી છે, તેમ દીઘનિકાયના પાયાસિસુરંત પ્રકરણમાં રાજા પાયાસિ અને રસ્તે વચ્ચેનો સંબંધ જણાવેલો છે અને તે બેની વચ્ચે વિશેષ વાતચીત થયાની નોંધ કરેલી છે. “વત્તે' નો સંસ્કૃત પર્યાય ક્ષ7–ક્ષત્તા છે અને તેનો અર્થ સારથિરથ હાંકનારછે. હું ન ભૂલતે હોઉં તો રાય પણઈયમાં જે ચિત્તે ” શબ્દ વપરાય છે તે, એ “વત્તે ને બદલે છે અને તેમ થવામાં લિપિભ્રમ કારણ જણાય છે “વત્તે’ શબ્દ કઈ કાળે રસ્તે વંચા હોય અથવા ચકારબહુલ ભાષાવાળા લોકે તે “રજો ને ચિ' સમજ્યા હોય. ક વર્ગને બદલે ચ વર્ગ બેલવાનો રિવાજ ગુજરાતના કેટલાક ભાગમાં કાંઈ ન સ નથી, એથી “જો ” બદલે “ચિત્તે’ થયા પછી તે ચિતે ”-વિશેષ નામ કલ્પાયું હોય અને ત્યારબાદ તે માટે “સારહિ’–સારથિ એવું વિશેષણ જાયું હોય એમ કેમ ન બને ? દીઘનિકાયમાં “ ” પદ નિવિશેષણ હોવાથી “ચિત્તે’ ઉપરથી “જે ”ની કલ્પનાને અવકાશ રહેતો નથી. સાવથી ૧૨૬ સૂત્રમાં આ નગરીને કુણાલની રાજધાની કહી છે. ટીકાકારે તેને “શ્રાવસ્તી ' કહે છે. દીઘનિકાયના મહાસુદક્સન સુરંતમાં સાવથીને તે સમયનું “મહાનગર' કહેલું છે, “સહેતમહેત” ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004870
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherLaghaswami Pustakalaya Limbdi
Publication Year1935
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy