________________
૨૧૨
હવે તે અતિશય દાનશાલી
૧૩૧ જેણે ધર્મવચનને સાંભળીને સમજમાં લીધેલું હૈય અને જીવનશુદ્ધિ, સમાજશુદ્ધિ, રાષ્ટ્રશાંતિ અને વિશ્વશાંતિના કારણે એ ધવચનને જીવનમાં ઉતારવા પ્રયત્ન કર્યો હાય તેવા એક માનવનું ખરેખરું' શબ્દ ચિત્ર આ કડિકામાં દોરેલું છે.
શ્રી રાયપસેય સુત્ત : ટિપ્પણા
અમાવાસ્યા
૧૭૨ વૈદિક સંપ્રદાય અને બૌદ્ધ સંપ્રદાયમાં પણ આ િિથએને ધકરણી માટે બતાવેલી છે. આ માટે જુએ ‘ ભગવાન મહાવીરની ધ કથાએ ’માંનું તે વિષેનું ટિપ્પણ,
સંથારા પાછાં
૧૩૩ આજકાલ જેમ ઉપાશ્રયમાં પી પાટ પાટલા વગેરે તૈયાર રહે છે અને સાધુએ સચારાને સાથેજ ફેરવે છે તેમ પહેલાં ન હતું. પહેલાં તે ચેામાસું કરનારા શ્રમણા પાતે જાતે પીઠ વગેરે ઉપર્યુક્ત પદાર્થાને ગૃહસ્થને ત્યાંથી નિર્દોષ રીતે માગી લાવતા અને સંથારા પણ સાથે ન ફેરવતા. જ્યારે અને જ્યાંસુધી જરૂર પડે ત્યાંસુધીની મુદત માટે સથારા પણ ગૃહસ્થને ત્યાંથી માગી લાવવામાં આવતા. સંથારામાં ધાસ-પરાળ પાથરવામાં આવતું. ગ્લાન થોા નહિ
૧૩૪ કેશીકુમાર ખેલવે ભીરુ હશે વા બહુ ઠંડા હશે એવા આ ભલામણના આશય નહિ હોય; માટા રાજાના પ્રથમ પરિચય વખતે સકાચ ન રાખવાનું જ તે સૂચન હોઈ શકે. અનેક યાજના
"
૧૩૫ અહીંને આ · અનેક યેાજન' શબ્દ, ફરવાની મર્યા દાના અતિરેકને સૂચવે છે તેથી તેના ‘ સેા પચાસ યેાજન ’ એવા અર્થ કોઇ ન સમજે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org