________________
શ્રી રાયપસેÉય સુત્ત : ટિપ્પણા
"?
ગુણાથી યુક્ત એવી વેશ્યા જનસમાજમાં આસન મેળવે છે, રાજા તેને પૂજે છે અને ગુણવત જતા પ્રશસે છે, કલાના વિદ્યાર્થિ કળા મેળવવા તેને પ્રાર્થ છે અને તેને આદર કરે છે. ” આજકાલ આ સંસ્થા વિશેષ વિકૃત થએલી દેખાય છે. પણ તે વખતે પ્રાયઃ તેવું નહિ હેાય એમ આ વર્ણનથી માની શકાય.
કાઈ નહિ લાંચિયા
૫ આ તે। માત્ર વર્ણના છે. કોઈ સજીવ કે નિર્જીવનું વર્ણન કરતાં માત્ર તેની ઉજળી બાજુનું જ વર્ણન કરવાને પ્રધાત, કવિએમાં આદિકવિ વાલ્મીકિથી ચાલ્યા આવે છે અને તેને લીધે તે કેટલેક સ્થળે કેવળ ઉજળુ ઉજળુ જ બધું વર્ણવે છે. માનવસ્વભાવ જોતાં પણ આવું બનવું અસંભવિત જેવું જણાય છે. છતાં નગરીના આ વર્ણન ઉપરથી ‘ એમાં રહેનારા એકદર સારા હતા ” એમ તે કલ્પી શકાય.
૧૫૯
અનેકિ
૬ મૂળમાં આ માટે ‘ અણુગકેડિ ’–શબ્દ છે. ટીકાકાર મલચિગર, તેને અ કરતાં લખે છે કે “ અનેજ્જોટિમિ: અનેોટિસંખ્યા: ” અર્થાત્ અનેકકેટિ એટલે અનેકક્રેડ સખ્યા. પણ આ અ અહીં ઘટમાન નથી માટે જ અનેક કેટિ’ તે ‘ અનેક પ્રકાર ’ એવા અર્થ કર્યો છે. ‘ કાટિ' શબ્દના પ્રકાર ’ અર્થ જૈન આગમે!માં સુપ્રતીત છે.
"
C
લખા
:
૭ આ અર્થ માટે મૂળમાં ‘ લખ’ શબ્દ છે. જે લેાકેા ચોત્રડિયાં વગાડે છે તેને ‘ લધા ’કહેવામાં આવે છે. મૂળનેા ‘ લખ અને આ ‘લંધા” બન્ને સમાન શબ્દો છે એટલે ‘ લખ” ને મૂળ અ ચેડિયાં વગાડનારા ' કદાચ હોઇ શકે.
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org