________________
શ્રી રાયપસેય સુત્ત
ચિત્રવીણાપુર, આમદોરુ, ઝાંઝ, નકુલા૩૫, તૂણા૩૧૦ તુંબડાવાળી વીણાઓ૩૭, મુકુંદે૩૮, હુડુક્કો, વિચિક્કીઆ,કરટીઓ ૧, ડિડિમાન્નર,કિણિતા, કડવાં૪૪, ૬રાષ્ટ્રપ, દરિકા, કુસ્તુભુરુએ ૭,કલશીએ૮, કલશેાપ્ત, તાલેા, કાંસાના તાલેાપ૧, રિંગિરિસિકાપર, અગરિકાએ ૩, શિશુમારિકાએપ, વાંસના પાવાપ૫, માલીએપ૬, વેણુએ વાંસળીઓપ, પરિલ્લીએ, અને બ*કેપ, એમ ૯એગણપચાસે જાતનાં એકસે ને આઠ આઠ વાજાએ બનાવ્યાં અને એકસો ને આઠ આઠ તે દરેક વાજા ને વગાડનારા મનાવ્યા.
૩
૫૪
૮૩ પછી એ સૂર્યાંભદેવે પેાતાના હાથમાંથી સરજેલા તે દેવકુમાર અને દેવકુમારીઓને ખેલાવીને કહ્યું કે
“હે દેવાનુપ્રિયા ! તમે શ્રમણ ભગવાન મહાવીર પાસે જાએ અને તેમને ત્રણ પ્રદક્ષિણા દઇ વંદન-નમન કરી એ ગૌતમ વગેરે શ્રમણનિગ્રંથાને તે દિવ્ય દેવઋદ્ધિ દિવ્ય દેવવ્રુતિ દિવ્ય દેવાનુભાવવાળુ ખત્રીશ પ્રકારનું નાટક ભજવી બતાવે. ”
M
૮૪ સૂર્યાંભદેવની આજ્ઞા થતાં જ તેને માથે ચઢાવી હતુષ્ટ થએલાં એ દેવકુમારા અને દેવકુમારીએ શ્રમણ ભગવાન મહાવીર તરફ જઈ તેમને વાંદી-નમી જે તરફ ગાતમાદિક શ્રમનિર્ગા હતા તે તરફ વળ્યાં અને એક સાથેજ એક હારમાં એક-કતાર ઊભા રહ્યાં, સાથે જ નીચે નમ્યાં, વળી પાછું સાથેજ તેઓ પેાતાનાં માથાં ઊંચાં કરી ટટ્ટાર ઊભા રહ્યાં. એજ પ્રમાણે સહિતપણે અને સંગતપણે નીચે નમ્યાં અને પાછાં ટટ્ટાર ઊભા રહ્યાં, પછી સાથે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org